$20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
  • A$40$
  • B$20$
  • C$10$
  • D$60$
AIEEE 2004, Easy
Download our app for free and get startedPlay store
a
(a) \({H_3}P{O_3}\) is a dibasic acid

\({N_1}{V_1}\)(acid) \( = {N_2}{V_2}\) (base)

\(0.1 \times 2 \times 20 = 0.1 \times 1 \times {V_2}\)

\(\therefore \)\({V_2} = \frac{{0.1 \times 2 \times 20}}{{0.1 \times 1}} = 40\,ml\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27\,^oC $ તાપમાને $0.6\,g$  દ્રાવ્યને $ 0.1$ લિટર દ્રાવકમાં ઓગાળતાં   $1.23\,atm $ જેટલું અભિસરણ દબાણ થાય છે. તો દ્રાવ્યનો અણુભાર .......... $g\,mol{e^{ - 1}}$ હશે.
    View Solution
  • 2
    $0.2$  મોલલ એસિડ $HX$ એ દ્રાવણમાં $ 20\%$ આયનીકરણ થાય છે. $K_f$ $= 1.86\,K$ મોલીરીટી$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થાય.
    View Solution
  • 3
    આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?
    View Solution
  • 4
    બે શુદ્ધ પ્રવાહીએ $(A) $ અને $(B) $ ના બાષ્પ દબાણ અનુક્રમે $100$  અને $80$  ટોર છે. જ્યારે $2 $ મોલ $(A)$  અને $3$  મોલ $ (B) $ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ દબાણ ......... ટોર થાય.
    View Solution
  • 5
    પ્રવાહીનો cryoscopic constant એ ઠારબિંદુ અવનયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 6
    $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
    View Solution
  • 7
    $1.00 \,$ મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ-અંશ ...... છે.
    View Solution
  • 8
    ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ $0.50$ છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $119\, torr$ છે અને ટોલ્યુઈનનું $37.0$ $torr$ છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?
    View Solution
  • 9
    $-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ની $0.18\, m$ જલીય દ્રાવણનુ $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ ગણો. દ્રાવણનુ કદ શુદ્ધ પાણીના કદ જેટલુ ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$
    View Solution
  • 10
    પાણીમાં $5.85 $ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરીને $500 $ મિલી દ્રાવણ બનાવવામાં આવે તો સોડિયમ ક્લોરાઈડ (અ.ભા. $= 58.5$ ) ના દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution