જો સુગર બીટની પાતળી સ્લાઈસને $NaCl$ માં સાંદ્ર દ્રાવણમાં મુકવામાં આવે તો...
  • A
    સુગરબીટ તેમના કોષોમાંથી પાણી ગુમાવે છે.
  • B
    સુગરબીટ દ્રાવણમાંથી પાણી શોષે છે.
  • C
    સુગરબીટ એ પાણી શોષે નહી કે ગુમાવે નહી
  • D
    સુગરબીટ દ્રાવણમાં દ્રાવ્ય થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
a
જો સુગર બીટની પાતળી સ્લાઈસને સાંદ્ર \(NaCl\) ના દ્રાવણમાં મુકતા સુગર બીટર તેના કોષમાંથી ગુમાવે છે કારણ કે ઓસ્મોસીસ
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઇ જોડ સમાન ઠારબિંદુ ધરાવે છે ?
    View Solution
  • 2
    $8\, g\, NaOH$ ને $18\, g\, H_2O$ માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે $NaOH$ નો મોલ અંશ અને મોલાલિટી ($mol\, kg^{-1} $ માં) કેટલી થાય?
    View Solution
  • 3
    નીચેનામાંથી કોણ $K_3 [Fe(CN)_6]$ જેટલો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય ધરાવે છે?
    View Solution
  • 4
    ત્રણ જુદા જુદા પ્રવાહીઓ $X, Y$ અને $Z$ માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા.

    (A)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે

    (B)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે

    (C)$Y$ ની સરખામણીમાં $\mathrm{Z}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે

    સાચું તારણ(ણો) જણાવો.

    View Solution
  • 5
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુક સ્વરૂપે હોય તો દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો નીચેના પૈકી ક્યો ન હોઇ શકે ?
    View Solution
  • 6
    $20^o$ સે. એ પાણીનું બાષ્પનું દબાણ $17.5$ મિમી $Hg$.છે. $20$ સે. એ  $178.2$ ગ્રામ પાણીમાં $18 $ ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં આવે છે પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ?
    View Solution
  • 7
    $1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
    View Solution
  • 8
    $500 $ ગ્રામ પાણીમાં $20$  ગ્રામ દ્વિ અંગી વિદ્યુત વિભાજ્ય (અ.ભા. $100$) દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનું ઠારણ બિંદુ $-0.74\,^oC.$  $K_f$ $= 1.86\,K$  મોલારીટી$^{-1}$ છે. વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશ ......... $\%$ થાય છે.
    View Solution
  • 9
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 10
    $6.00 $ ગ્રામ લીટર$^{-1}$ $CH_3COOH$ ($\pi _1$ ) અને $7.45 $ ગ્રામ લીટર$^{-1}$ $KCl$ ($\pi_2$) ને મિશ્ર કરવાથી દ્રાવણના અભિસરણ દબાણનો સંબંધ કયો હશે?
    View Solution