Question
અર્જુનને યુદ્ધના મેદાનથી દૂર રાખવા કૌરવોએ કઈ યોજના બનાવી?

Answer

અર્જુનને યુદ્ધના મેદાનથી દૂર રાખવા કૌરવોએ ત્રિગર્ત દેશના રાજા સુશર્માની મદદ લીધી. પહેલાંથી નક્કી થયેલી યોજના મુજબ સુશર્માએ અર્જુનને યુદ્ધ માટે લલકારીને કુરુક્ષેત્રથી દૂર લઈ જવાનો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જાંબુની થેલીનું સોંપેતરું લઈ જનાર દરેક જણે શો વિચાર કર્યો? તેનું પરિણામ શું આવ્યું?
ભામાશાએ જગડુ સાથેના સોદાનો અસ્વીકાર શા માટે કર્યો?
બીજાં જાંબુ ખાવા માટે મોંઘીમાએ થેલીમાં હાથ નાખતાં શું મળ્યું? પછી તેમણે શું વિચાર્યું?
તમે કોઈને ક્યારેય છેતર્યા છે? કેવી રીતે?
પાંડવ છાવણીમાં ચિંતાની પરિસ્થિતિ જાણીને અભિમન્યુ શું બોલ્યો?
અમથાલાલનું ટપુભાણિયાને જાંબુ પહોંચાડવાના કામનું શું થયું?
શિહોર – ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ શા માટે થતો હતો?
જો તમારા મિત્રને તમારી જરૂર પડે તો....
રણછોડ પગીએ ભારતીય સેનાને કઈ કઈ રીતે મદદ કરી$?$
જોગીદાસ ખુમાણને જોઈને વજેસંગ મહારાજની આંખમાં ઝળઝળિયાં કેમ આવી ગયાં હશે?