d Since \(\Delta G = \Delta H - T\Delta S\) If \(\Delta G\) is negative, \(\Delta H\) is negative and \(\Delta S\) is positive, then the reaction will be spontaneous at all temperatures
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NaOH$ દ્વારા એસિટિક એસિડને તટસ્થીકરણ કરવાની એન્થાલ્પી $ - 50.6\,kJ/mol$ છે. અને પ્રબળ બેઇઝ અને પ્રબળ એસિડને તટસ્થ કરવાની ઉષ્મા $-55.9\, kJ/mol$ છે,તો $C{H_3}COOH$ના આયનીકરણ માટે $\Delta H$નું મૂલ્ય ....$kJ/mol$ હશે.
એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે $30.4\,kJ$ ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર $1\,atm$ પર $28.4\,J\,K ^{-1} mol ^{-1}$ છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ $.....\,K$ છે.(નજીકનો પૂર્ણાક)
$298$ તાપમાને અચળ બાહ્ય દબાણ હેઠળ $ 2$ મોલ વાયુનું $5 \,dm^3$ થી $40 \,dm^3$ માં સમઉષ્મીય વિસ્તરણ પામે તો થયેલ કાર્ય અને પરિવર્તન માટે $W_{rev}$ .....,..... થશે.
$298\,K$ પર $4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $-550\,J / K$ છે. ક્યા તાપમાન $K$ પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; $\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}$.]