બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
IIT 1980,AIIMS 1987,AIPMT 1989, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m_1,m_2 $ દળોના બે પદાર્થો પ્રારંભિક વેગ $u_1 $ અને $u_2 $ થી ગતિ કરે છે. તેમની અથડામણને કારણે તે બે માંથી એક કણ $\varepsilon $ જેટલી ઊર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઇને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. જો કણોના અંતિમ વેગો $v_1$ અને $v_2$ હોય, તો
એક લીસો ગોળો સમક્ષિતિજ પૃષ્ઠ (સપાટી) પર $2\hat i\, + \,\,2\hat j$ વેગ સદિશ સાથે ગતિ કરે તે પહેલા આ ગોળો શિરોલંબ દિશાને પટકાય છે. દિવાલ એ $\hat j$ અદિશને સમાંતર છે અને ગોળા અને દિવાલ વચ્ચેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $e\,\, = \,\,\frac{1}{2}$ છે. તે દિવાલને અથડાય પછી ગોળાનો વેગ અદિશ શું હશે ?
$m$ દળનાં એક કણને $u$ ઝડપે જમીનના સમક્ષિતિજ સાથે $\theta$ કોણે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તેની ઊર્ધ્વગતિ દિશામાં ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ વડે થયેલ કાર્ય કેટલું હશે?
કોઈ કણ $r$ ત્રિજ્યા ના વર્તુળાકાર પથ પર બળ $F\, = \alpha r^2$ ની અસર હેઠળ ગતિ કરે છે, જે કેન્દ્ર તરફ લાગેલું છે. તો કણની ની કુલ યાંત્રિક ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) કેટલી થાય? (સ્થિતિઉર્જા $= 0$ for $r\, = 0$)
એક પદાર્થને જમીનથી $h$ ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના $50\%$ જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો $t \to \infty $ દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે?