બે બાષ્પશીલ પ્રવાહીઓ અને અબાષ્પશીલ પ્રવાહીઓના ઉત્કલનબિંદુઓ વચ્ચેનો તફાવત છે. તેમના અલગીકરણ માટે કઈ પદ્ધતિ વાપરી શકાય ?
  • A
    વિભાગીય નિસ્યંદન
  • B
    બાષ્પ નિસ્યંદન
  • C
    નીચા દબાણે નિસ્યંદન
  • D
    નિસ્યંદન
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન $.......$ હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.
    View Solution
  • 2
    નીચે આપેલા ક્યા સંયોજનમાં નાઈટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઈટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 3
    નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?
    View Solution
  • 4
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ-$I$ (સંયોજન) સૂચિ-$II$ (રંગ)
    $A$ $\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}$ $I$ જાંબલી
    $B$ $\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}$ $II$ લોહીજેવો લાલ
    $C$ $[\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}$ $III$ પ્રસિયન બ્લૂ (વાદળી)
    $D$ $\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3$ $IV$ પીળો

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 5
    $5.0\, {~g}$ ક્લોરિનનો ઉપયોગ કરીને સંયોજન $A$ મેળવવા માટે કાર્બનિક સંયોજનને ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે $0.5\, {~g}$ સંયોજન ${A}$ એ ${AgNO}_{3}$ [કેરિયસ પદ્ધતિ] સાથે પ્રક્રિયા આપે છે, સંયોજન $A$માં ક્લોરિનની ટકાવારી $.....$ છે જ્યારે તે ${AgCl}$નું $0.3849$ $g$ બનાવે છે.

    (${Ag}$ અને ${Cl}$ના પરમાણ્વીય દળ $107.87$ અને $35.5$ અનુક્રમે છે.)

    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ જોડમાં કાર્બનનું પ્રમાણ સરખૂ છે ?
    View Solution
  • 7
    જો સંયોજન એ $C = 18.5\%$, $H = 1.55\%$, $Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર .....
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

    વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

    ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

    View Solution
  • 9
    સૂચિ $I$ (પધ્ધતિ ) સૂચિ $II$ (ઉપયોગિતા )
    $A$. નીસ્યંદન $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ
    $B$. વિભાગીય નીસ્યંદન $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ
    $C$. વરાળ નીસ્યંદન $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ
    $D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન $IV$. કલોરોફોર્મ- એનીલીન
    View Solution
  • 10
    પેપર ક્રોમેટ્રોગ્રાફી માટે શું ખોટું છે ?
    View Solution