Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
SECTION - B [CHEMISTY - MCQ]
ગુજરાતી માધ્યમ
સૂચિ $I$ (પધ્ધતિ )
સૂચિ $II$ (ઉપયોગિતા )
$A$. નીસ્યંદન
$I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ
$B$. વિભાગીય નીસ્યંદન
$II$ એનીલીન-પાણીનું મિશ્રાણ
$C$. વરાળ નીસ્યંદન
$III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ
$D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન
$IV$. કલોરોફોર્મ- એનીલીન
A
$A-IV, B-I, C-II, D-III$
B
$A-IV, B-III, C-II. D-I$
C
$A-I. B-II, C-IV, D-III$
D
$A-II, B-III. C-I, D-IV$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
Solution
b
Fact \((NCERT)\)
ધોરણ 12 સાયન્સ
NEET
STD 11 - 8.3. Organic chemistry purification and characterization
CHEMISTRY
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
વરાળ બાષ્પશીલ (ઉડી જાય તેવું) પાણી માં મિશ્ર ન થાય તેવા (આયોજિત) પદાર્થોના શુધિધકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનિક શોધો.
View Solution
2
નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?
View Solution
3
જો સંયોજન એ $C = 18.5\%$, $H = 1.55\%$, $Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર .....
View Solution
4
સલ્ફર ધરાવતા સંયોજનના લેસાઈન દ્રાવણની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરતાં કયો રંગ મળે છે ?
View Solution
5
કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
View Solution
6
નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?
View Solution
7
કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
View Solution
8
એક કાર્બનિક સંયોજન જેમાં $C, H$ અને $N$ સમાવે છે , નીચે આપેલ વિશ્લેષણ આપ્યું: $C = 40\%$, $H = 13.33\%$ અને $N = 46.67\%$. તેનું પ્રયોગમૂલક સૂત્ર હશે
View Solution
9
ધન આયન $y^{2+}$ સાથેના ક્ષારના ગુણાત્મક પૃથ્થકરણ માં ક્ષારના આલ્કલાઈન દ્રાવણમાં પ્રક્રિયક $(X)$ ને ઉમેરતા તેજસ્વી લાલ અવક્ષેપ આપે છે.પ્રક્રિયક $(X)$ અને ધન આયન (કેટાયન) $\left(y^{2+}\right)$ અનુક્રમે શોધો.
View Solution
10
આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
View Solution