નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a
Nitrogen present in pyridine can not be estimated by Kjeldahl method as the nitrogen present in pyridine can not be easily converted into ammonium sulphate.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     કાર્બનિક સંયોજનોના લેસાઇન દ્રાવણ સાથે નાઇટ્રોજન માટે ધન કસોટીમાં રચાયેલ સંયોજન છે..
    View Solution
  • 2
    એનીલિન-પાણીના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 3
    આયોડિન અને સોડિયમ ક્લોરાઈડના મિશ્રણના અલગીકરણ માટેની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 4
    હેલોજેન્સ માટે પરીક્ષણ કરતી વખતે લેસાઇન અર્કને સાંદ્ર $HNO_3$થી ઉકાળવામાં આવે છે. આમ કરીને....
    View Solution
  • 5
    એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે.

    સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.

    View Solution
  • 6
    સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો. 
    સૂચિ$-I$ શોધાયેલ તત્વ સૂચિ$-II$ ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ
    $A$ નાઈટ્રોજન $I.$ $Na _2\left[ Fe ( CN )_5 NO \right]$
    $B$ સલ્ફર $II.$ $AgNO _3$
    $C$ ફોસ્ફોરસ $III.$ $Fe _4\left[ Fe ( CN )_6\right]_3$
    $D$ હેલોજન $IV.$ $\left( NH _4\right)_2 MoO _4$
    View Solution
  • 7
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 8
    કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
    View Solution
  • 9
    નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, $0.1840\, g$ એક કાર્બનિક સંયોજન $30\, mL$ નાઈટ્રોજન આપે છે જેને $287\, K$ અને $758\, mm$ ના $Hg$ દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : $287\, K$ પર જલીય તાણ $=14\, mm\, of \,Hg$]
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો પદાર્થ નાઈટ્રોજન માટેની લેસાઈન કસોટી આપશે ?
    View Solution