વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.
વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.
ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.
સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.
| સૂચિ$-I$ શોધાયેલ તત્વ | સૂચિ$-II$ ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ |
| $A$ નાઈટ્રોજન | $I.$ $Na _2\left[ Fe ( CN )_5 NO \right]$ |
| $B$ સલ્ફર | $II.$ $AgNO _3$ |
| $C$ ફોસ્ફોરસ | $III.$ $Fe _4\left[ Fe ( CN )_6\right]_3$ |
| $D$ હેલોજન | $IV.$ $\left( NH _4\right)_2 MoO _4$ |