બે ધ્રુવકો $A$ અને $B$ ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક $C$ ને $A$ અને $B$ ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I _0$ હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા $........$ થશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સુસંબદ્ધ ઉદ્દગમો કે જેની તીવ્રતા જુદી જુદી છે. તેનાથી વ્યતિકરણ ઉત્પન્ન થાય છે. જો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર $25 $ હોય, તો ઉદ્દગમોની તીવ્રતાઓ ગુણોત્તર .......
$2 a^{2}$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશને પાતળા પોલેરોઈડ પર આપાત કરવામાં આવે છે. પોલેરોઈડમાં શોષણ થતું નથી તેવું ધારીએ તો પોલેરોઈડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા શું હશે?
કોઈ એક સમયે એક રંગ માટે, લીલો પ્રકાશ, લાલ પ્રકાશ અને વાદળી પ્રકાશ ઉપયોગ કરી યંગનો ડબલ સ્લિટ પ્રયોગ કરવામાં આવે છે. તો અનુક્રમે સ્લિટની પહોળાઈઓ $\beta_G, \beta_R, $ અને $ \beta_B $ નોધાય છે. તો......
$I_0$ જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીય પ્રકાશ કિરણપૂંજને પહેલાં એક ધ્રુવક. $A$ માંથી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ બીજા ધ્રુવક $B, 3$ જેનું મુખ્ય સમતલ ધ્રુવ. $A$ ના મુખ્ય સમતલને સાપેક્ષ $45^{\circ}$ રહેલો હોય, તેમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા___________છે.
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $1.8\,\lambda $ સ્લીટની પહોળાઈ માટે વધુમાં વધુ કેટલી વખત મહત્તમ વ્યતિકરણ જોવા મળે છે, જ્યાં $\lambda $ વપરાતા પ્રકાશની તરંગલંબાઈ છે.
બે સુસંબદ્ધ ઉદ્દગમો કે જેની તીવ્રતા જુદી જુદી છે. તેનાથી વ્યતિકરણ ઉત્પન્ન થાય છે. જો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર $25 $ હોય, તો ઉદ્દગમોની તીવ્રતાઓ ગુણોત્તર .......