બે ગ્રહ પૃથ્વીની ફરતે ફરે છે જેના વેગ $v_1$ અને $v_2$ છે જો તેની કક્ષીય ત્રિજ્યા $r_1$ અને $r_2$ ($r_1>r_2$) હોય તો ...
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શું એવું દર્શાવે છે કે પૃથ્વી પર કોઈ બળ સૂર્ય તરફ લાગે છે
    View Solution
  • 2
    સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર $1.6 \times 10^{12}\, m$ અને $8.0 \times 10^{10}\, m$ છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ $6 \times 10^{4}\, ms ^{-1}$ હોય તો  સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. $\times 10^{3}\, m / s$ હશે. 
    View Solution
  • 3
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $1000$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $10$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$​  થાય.
    View Solution
  • 4
    જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન $W$ છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન $\frac{3}{4}\,W$ જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા  $6400\, km$ અને $g = 10\, m/s^2$.
    View Solution
  • 5
    પૃથ્વી (પૃથ્વીનું દળ $M_E$ અને પૃથ્વીની ત્રિજયા $R_E$) ફરતે $3R_E$ ત્રિજયાના $m$ દળનો એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને $9R_E$ ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે વધારાની કેટલી ઊર્જાની જરૂરી પડે?
    View Solution
  • 6
    વિધાન : મુક્તપતન દરમિયાન જ્યારે અસરકારક રીતે પદાર્થનું વજન શૂન્ય થાય છે.

    કારણ : મુક્તપતન દરમિયાન પદાર્થ પર લાગતુ ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય

    View Solution
  • 7
    ગુરુત્વાકર્ષણના અચળાંક માટે શું સાચું છે
    View Solution
  • 8
    એક ગ્રહ પરથી હવા બહાર નિકળી જાય છે કારણ કે તે નિષ્ક્રમણ ઝડપ પ્રાપ્ત કરે છે તો નિષ્ક્રમણ ઝડપ નીચેના પૈકી શેના પર આધાર રાખે :

    $I.$ ગ્રહ નું દળ

    $II.$ નિષ્કર્મિત થતાં કણ નું દળ

    $III.$ ગ્રહના તાપમાન

    $IV.$ ગ્રહની ત્રિજ્યા

    નીચેના પૈકી શું કયું સાચું છે ?

    View Solution
  • 9
    જો પૃથ્વીના કેન્દ્રથી $d(d < R)$ અંતરે ગુરુત્વને લીધે પ્રવેગ $\beta$ હોય, તો પૃથ્વીની સપાટીથી ઉપર $d$ અંતરે તેનું મૂલ્ય શું હશે ? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
    View Solution
  • 10
    જો ગ્રહની ત્રિજ્યા $R$ અને ઘનતા $\rho $, હોય તો તેની નિષ્ક્રમણ ઝડપ કોના સમપ્રમાણમાં હોય ?
    View Solution