જો ગ્રહની ત્રિજ્યા $R$ અને ઘનતા $\rho $, હોય તો તેની નિષ્ક્રમણ ઝડપ કોના સમપ્રમાણમાં હોય ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : મુક્તપતન દરમિયાન જ્યારે અસરકારક રીતે પદાર્થનું વજન શૂન્ય થાય છે.

    કારણ : મુક્તપતન દરમિયાન પદાર્થ પર લાગતુ ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય

    View Solution
  • 2
    $m$ દળ ના પદાર્થ $X-$ અક્ષ પર $x = 1, x = 2, x = 4, x = 8$ …… સુઘી મૂકેલા છે.ઉદ્‍ગમબિંદુ $x = 0$ આગળ ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 3
    જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હોય તો સપાટીથી $32\, km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય ........ $g$ થાય. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$)
    View Solution
  • 4
    એક પોલો ગોળો જેની ત્રિજ્યા $R$ છે તેના માટે ગુરુત્વસ્થિતિમાન વિરુદ્ધ અંતરનો ગ્રાફ નીચેના પૈકી કેવો દેખાય ?
    View Solution
  • 5
    કોઈ ક્ષેત્રમાં ગુરુત્વ સ્થિતિમાન એ $V=-(x+y+z) \,J / kg$ વડે આપેલ છે . તો ($2,2,2$) બિંદુએ ગુરુત્વાકર્ષણ તીવ્રતા ............ $N/kg$ શોધો. 
    View Solution
  • 6
    કેપલરના નિયમ અનુસાર જો ગ્રહનો આવર્તકાળ $T$ અને સૂર્યથી સરેરાશ અંતર $r$ હોય તો નીચે પૈકી શું સાચું છે ?
    View Solution
  • 7
    કેન્દ્રથી $ r$ અંતરની કક્ષામાં ફરતા ઉપગ્રહનું કોણીય વેગમાન $L$ છે હવે જો તેનું અંતર વધારીને $16r$ કરવામાં આવે તો તેનું નવું કોણીય વેગમાન કેટલું થાય ?
    View Solution
  • 8
    ગુરુત્વાકર્ષણ બળ $F_g $ શેના પર આધાર રાખે નહીં
    View Solution
  • 9
    ${v_e}$ અને ${v_p}$ એ પૃથ્વી અને એક બીજા ગ્રહની(જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી છે અને ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી) નિષ્ક્રમણ ઝડપ છે તો
    View Solution
  • 10
    સ્પેશશીપનું દળ $1000$ $kg$ છે. તેને પૃથ્વીની સપાટીથી શૂન્યાવકાશમાં છોડવામાં આવે છે. $‘g’$ અને $‘R’$ ની કિંમત અનુક્રમે $10$ $m/s^2$ અને $6400$ $km$ છે. તો આ કાર્ય કરવા કેટલી ઊર્જાની જરૂર પડે?
    View Solution