બે ઇલેક્ટ્રિક બલ્બો કે જેનું અવરોધનો ગુણોતર $1:2$ છે. તેમને અચળ વૉલ્ટેજ ઉદગમ સાથે સમાંતર જોડેલ છે. તેમનામાં થતો પાવર વ્યયનો ગુણોતર કેટલો હોય શકે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R,\,1.5 R $ અને $3R $ અવરોધના અનુક્રમે $ A,\,B$ અને $C$ વોલ્ટમીટર જોડેલા છે.જયારે $X$ અને $ Y$ વચ્ચે અમુક વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા અનુક્રમે વોલ્ટમીટર $A,\,B $ અને $C$ ના અવલોકનો $V_A,\,V_B$  અને $V_C$ મળે તો _________
    View Solution
  • 2
    આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે ${AC}$ ની લંબાઈ $250\;cm$ માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ $(1)$ થી બિંદુ $(2)$ પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ $400\, {cm}$ થાય છે. બે કોષોના $e.m.f.$ નો ગુણોત્તર, $\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}$ કેટલો હશે?
    View Solution
  • 3
    આપેલ આકૃતિમાં મીટરબ્રીજ $AB$ નો અવરોધ $4\,\Omega $ છે. $\varepsilon \, = 0.5\,\,V$ જેટલું $emf$ ધરાવતા કોષ અને $R_h=2\,\Omega $ ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ $J$ પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા $\varepsilon = \varepsilon_2$ જેટલા $emf$ ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે $R_h=6\,\Omega $ માટે $J$ બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે $\varepsilon_2\, emf$ .............. $V$ થશે.
    View Solution
  • 4
    $R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.
    View Solution
  • 5
    $3\, V$  ની બેટરીને અવરોધક સાથે જોડતા $0.5$ $W$ પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ $2.5\,V$ હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........$W$
    View Solution
  • 6
    $1 \Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ $\frac{\mathrm{n}}{10} A $ છે. $n$ નું મૂલ્ય .......... છે.
    View Solution
  • 7
    શ્રેણીમા જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ $s$ છે.જયારે તેમને સમાંતર જોડવામાં આવે,તો સમતુલ્ય અવરોધ $p$ મળે છે.જો $s=np$ હોય,તો $n$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 8
    સમાન પદાર્થનો બનેલો નીચેના પૈકી કયા તારનો અવરોધ વધારે હશે.
    View Solution
  • 9
    એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ $100 \,cm$  છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે $50\,cm$ અને $ 10\,cm $ અંતરે મળે છે. $emf$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 10
    કોષને પોટેન્શિયોમીટર સાથે જોડતાં  $2 \,m $  લંબાઇએ તટસ્થ બિંદુએ મળે છે.હવે $ 5\, \Omega $ ના અવરોધને કોષ સાથે સમાંતરમાં જોડતાં $ 3 \,m$  લંબાઇએ તટસ્થ બિંદુએ મળે છે. કોષનો આંતરિક અવરોધ કેટલા ................ $\Omega$ હશે?
    View Solution