શ્રેણીમા જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ $s$ છે.જયારે તેમને સમાંતર જોડવામાં આવે,તો સમતુલ્ય અવરોધ $p$ મળે છે.જો $s=np$ હોય,તો $n$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
AIEEE 2004,JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે હીટર $A$ અને $B$ ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે $1~kW$ અને $2~kW$ છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.
એક બેટરીને $ 2\,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $ 2\,A $ પ્રવાહ વહે છે. આ જ બેટરીને $ 9 \,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $0.5\, A$ પ્રવાહ વહે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો થાય?
દ્વવ્ય $A$ કરતાં દ્વવ્ય $B$ નો વિશિષ્ટ અવરોધ બમણો છે. આ બંને દ્વવ્યોમાંથી સમાન અવરોધ ધરાવતાં બે તાર તૈયાર કરવામાં આવે છે, જેમાં $B$ તારનો વ્યાસ $A$ તારના વ્યાસ કરતા બમણો છે, તો બંને તારની લંબાઇનો ગુણોત્તર $l_B / l_A =$ ......