બે જુદા જુદા યંગમાં પ્રયોગમાં જ્યારે તરંગલંબાઈનો ગુણોત્તર $1:2$ હોય ત્યારે સરખી પહોળાઈની શલાકા દેખાય છે. જો બે કિસ્સામાં સ્લીટ વચ્ચેના અંતરનો ગુણોત્તર $2:1 $ હોય તો, સ્લીટના સમતોલ અને બે પ્રયોગમાં પડદાના વચ્ચેના અંતરનો ગુણોત્તર ......છે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000 \mathring A$ અને ${\lambda _2} = 5000 \mathring A $ છે, તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર (${\lambda _1}$ અને ${\lambda _2})$ ને અનુરૂપ) કેટલો મળે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો ગુણઘર્મ પ્રકાશનો નથી?
    View Solution
  • 3
    બે નિકોલની દગ અક્ષ એક બીજા સાથે $60^o $ નો ખૂણો બનાવે તેમ રાખેલા છે.તેમાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતાં કેટલા $\%$ પ્રકાશ બહાર......$\%$ આવે?
    View Solution
  • 4
    આ  પ્રશ્ન વિધાન$-I$ અને વિધાન$-II$ ચાર પરીણામો વિધાનો પછી ધરાવે છે. તેમાંથી બન્નેને દર્શાવતું વાક્ય પસંદ કરો.

    કાચની સમતલીય પ્લેટ પર સમતલીય બહિર્ગોળ લેન્સ મૂકીને વચ્ચે હવાની પાતળી ફિલ્મ બનાવવામાં આવે છે. આ ફિલ્મ પર એેકરંગી પ્રકાશ આપાત કરતાં ઉપરની (બહિર્ગોળ) સપાટી તથા નીચેની (સમતલીય કાચ)ની સપાટી પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે વ્યતીકરણ ભાત ઉદ્ભવે છે.

    વિધાન$-1$ : જ્યારે પ્રકાશ એ હવાની ફિલ્મ અને કાચની પ્લેટમાં સપાટી પરથી પરાવર્તિત થાય છે, ત્યારે પરાવર્તિત તરંગનો કળા તફાવત $\pi$ છે.

    વિધાન $-, Medium$ : વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 5
    તારા પૃથ્વી તરફ ગતિ કરે ત્યારે પ્રકાશનું શિફ્ટ
    View Solution
  • 6
    $2 a^{2}$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશને પાતળા પોલેરોઈડ પર આપાત કરવામાં આવે છે. પોલેરોઈડમાં શોષણ થતું નથી તેવું ધારીએ તો પોલેરોઈડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા શું હશે?
    View Solution
  • 7
    પ્રકાશના બે સુસંગત ઉદગમો દ્વારા પડદા પર વ્યતિકરણ કરીને શલાકા ઉપજાવે છે તો મધ્યસ્થ શલાકા પાસે બે તરંગો વચ્ચેનો કળા તફાવત મેળવો.
    View Solution
  • 8
    જુદી જુદી તીવ્રતાવાળા બે સુસંબદ્વ ઉદ્‍ગમોના વ્યતિકરણથી મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $ 25 $ હોય,તો ઉદ્‍ગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    ચાર સ્વતંત્ર તરંગો નીચેના સમીકરણોથી દર્શાવાય છે. તો ક્યા સમીકરણ વ્યતિકરણની ઘટના દર્શાવે છે?$Y_1 = a_1 \,sin\,\omega t, \,Y_2\, = a_2 \,sin\,\omega t,\, Y_3 = \,a_3\, cos\,\omega t, $ ${Y_4}\, = \,\,{a_4}\,\,\sin \,\,\,(\omega t\, + \,\,\frac{\pi }{3})$
    View Solution
  • 10
    જુદી જુદી વ્યતિકરણ ભાત માટે જરૂરી શરત છે કે બંને સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર .....
    View Solution