નીચેનામાંથી કયો ગુણઘર્મ પ્રકાશનો નથી?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1\, mm$ પહોળાઈ ધરાવતી સ્લીટને $6000\,\mathop A\limits^o $ તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી $0.5\, m$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર($mm$ માં) કેટલું હશે?
    View Solution
  • 2
    યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 3
    યંગનો પ્રયોગ દર્શાવે છે કે . . . . . .
    View Solution
  • 4
    વિવર્તનની ઘટના .......માં થાય છે.
    View Solution
  • 5
    વ્યતિકરણમાં $ I $ અને $4I$  તીવ્રતાનો ઉપયોગ કરેલ છે. $A $ બિંદુ આગળ કળા તફાવત $ \frac{\pi }{2} $ અને $B$ બિંદુ આગળ કળા તફાવત $ \pi $ છે. તો $ A $ અને $ B $ આગળ તીવ્રતાનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 6
    જો યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં વપરાતાં પ્રકાશ ઉદગમ લાલ થી બદલી જાંબલી કરવામાં આવે તો ...... .
    View Solution
  • 7
    યંગનો પ્રયોગ $4360 \;\mathring A$ અને $5460 \;\mathring A$ ની તરંગલંબાઈના વાદળી અને લીલા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો મઘ્યબિંદુથી ચૌથી પ્રકાશિત શલાકાનું સ્થાન $x$ હોય, તો
    View Solution
  • 8
    બે પોલેરોઈડની અક્ષ એકબીજાને સમાંતર છે જેથી તેમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. તો કોઈ પણ એક પોલેરોઈડને કેટલા $^o$ ના ખૂણે ફેરવવો જોઈએ કે જેથી તેમાંથી નીકળાતા પ્રકાશની તીવ્રતા અડધી થાય?
    View Solution
  • 9
    યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં $450 \,nm$ તરંગલંબાઈ માટે, $2 \,m$ દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ $0.35^{\circ}$ જેટલી મળે છે. આ આખીય રચનાને $7 / 5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ $\frac{1}{\alpha}$ થાય છે. તો $\alpha$ નું મૂલ્ય ............ હશે.
    View Solution
  • 10
    $0.1\, \mu m$ પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .
    View Solution