બે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયા ગ્રાફ સાચા છે?
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ તાપમાન પર એેક વાયુ ફેરફારમાંથી પસાર થાય છે. નીચેનામાંથી કઈ રાશિ સ્થિર (નિશ્ચિત) જળવાઈ રહે છે ?
    View Solution
  • 2
    $18^oC$ રહેલા તાપમાને  દ્વિ પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરતાં કદ મૂળથી આઠમાં ભાગનું થાય છે. સંકોચન પછી તાપમાન કેટલું થાય?
    View Solution
  • 3
    બે સમાન દળ ધરાવતો વાયુ તાપીય સંતુલનમાં છે. જો તેના દબાણ ${P_a},\,{P_b}$ અને કદ ${V_a}$ અને ${V_b}$ છે તો તેમની વચ્ચેનો સાચો સંબંધ કયો થાય?
    View Solution
  • 4
    કાર્નોટ એન્જિન $727^°C$ અને $227^°C$ વચ્ચે કાર્ય કરે છે.કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta=$
    View Solution
  • 5
    $ \beta = - (dV/dP)/V $ સમીકરણ માટે અચળ તાપમાન માટે $ \beta \; $ વિરુધ્ધ $P$ નો ગ્રાફ કેવો બને?
    View Solution
  • 6
    $P_1$ દબાણ અને $V_1$ કદે રહેલ એક પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $\frac{1}{8}$ ગણું થાય છે. વાયુનું અંતિમ દબાણ  ........ $P_1$ થાય?
    View Solution
  • 7
    થરર્મોડાઇનેમિકસ પ્રક્રિયામાં વાયુને $30J$ ઉષ્મા આપવાથી વાયુ દ્વારા થતુ કાર્ય $10J$ છે.શરૂઆતની આંતરિક ઊર્જા $40J$ હોય,તો અંતિમ આંતરિક ઊર્જા ....... $J$ થાય.
    View Solution
  • 8
    એકમ દળના $ {V_1} $ કદના પ્રવાહીને $ {V_2} $ કદના વાયુમાં અચળ દબાણ $P $ અને તાપમાન $T$ એ રૂપાંતર કરવામાં આવે છે.બાષ્પાયનગુપ્ત ઉષ્મા $L$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો વધારો થાય?
    View Solution
  • 9
    એક પારિમાણ્યિક વાયુ $(\gamma = 5/3$) ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલા $\%$ મો ભાગ આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 10
    દ્રી-આણ્વીય આદર્શ વાયુનો કાર્નોટ એન્જિનનાં કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ થાય છે તો સમોષ્મી પ્રક્રિયા દરમીયાન જો કોઇ એક તબક્કા દરમીયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V $જેટલુ થાય ત એન્જિનની કાર્યક્ષમતા.... ?
    View Solution