કાર્નોટ એન્જિન $727^°C$ અને $227^°C$ વચ્ચે કાર્ય કરે છે.કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta=$
  • A$1/2 $
  • B$1/4$
  • C$3/4$
  • D$1$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) \(\eta = \frac{{{T_1} - {T_2}}}{{{T_1}}} = \frac{{(273 + 727) - (273 + 227)}}{{273 + 727}}\)

\( = \frac{{1000 - 500}}{{1000}} = \frac{1}{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિન $300K$ અને $600K$ વચ્ચે કાર્ય કરે છે.તે ચક્ર દીઠ $800J$ કાર્ય આપે છે.તો તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $=$ ....... $J/cycle$
    View Solution
  • 2
    તંત્રની એન્ટ્રોપી ઘટે છે....
    View Solution
  • 3
    $96 \,gm$ ઓકિસજનનું તાપમાન $27°C$ છે.તેનું કદ સમતાપી પ્રક્રિયાથી $70\, liter$ થી $140\, liter$ કરતાં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 4
    એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    $\left( P _{1}, V _{1}\right)$ એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ $(A$ થી $B)$ કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય $( B \rightarrow C )$ ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા $(C$ થી $A)$તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
    View Solution
  • 6
    $ A$ અને $B$ એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ $A$, એ $T_1(= 600\ K)$ પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન $T_2$, સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન $B$ એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને $T_3(= 400\,K )$ પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન $T_2$  ..... $K$ હશે .
    View Solution
  • 7
    તંત્રને $35 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $-15 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ...... $joules$ થાય?
    View Solution
  • 8
    કોઈ તંત્ર $2 \,Kcal$ ઉષ્મા શોષીને $500\; J$ કાર્ય કરતું હોય, તો તંત્રની આંતરિક ઊર્જામાં ...... $J$ ફેરફાર થાય.
    View Solution
  • 9
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા માટે ખરું વિધાન કયું છે.
    View Solution
  • 10
    $3.00$ મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને $40.0^{\circ} {C}$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર $\frac{{x}}{10}$ છે. તો ${x}$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? $\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)$
    View Solution