બે પ્રક્રિયકો ધરાવતી એક પ્રતિવર્તીં પ્રક્રિયા સંતુલનમાં છે. જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે, તો સંતુલન અચળાંક ......
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\Delta G^o\, 298 \,K $ એ ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતરણ માટે $\Delta G$ ની ગણતરી કરો, $3/2 O_{2(g)}$ $\rightleftharpoons$ $ O_{3(g)}$ આ રૂપાંતરણ માટે $K_p 3 \times 10^{-29}$ આપેલ છે.
    View Solution
  • 2
    સંતુલન અચળાંક ${K_p}$ અને ${K_c}$ વચ્ચે સંબંધ શું છે?
    View Solution
  • 3
    એક પાત્રમાં નીચેની બે પ્રણાલીઓ સમાંતર સંતુલનમાં છે.$PC{l_{5\left( g \right)}} \rightleftharpoons PC{l_{3\left( g \right)}} + C{l_{2\left( g \right)}}$ તથા $COC{l_{2\left( g \right)}} \rightleftharpoons C{O_{\left( g \right)}} + C{l_{2\left( g \right)}}$ જો પાત્રમાં થોડો $CO$ ઉમેરવામાં આવે તો નવા સંતુલને .........
    View Solution
  • 4
    પ્રારંભિક પ્રક્રિયા ${A_{2(g)}}\, + \,{B_{2(g)}}\, \rightleftharpoons \,2A{B_{(g)}}$ માટે પ્રકિયાનો દર $= 1.7 \times 10^{-18}$ $[A_2]\,[B_2]$ વડે આપવામાં આવે છે. જો વાયુરૂપ $AB$ ના $A_2$ અને $B_2$ માં વિઘટનનો દર $= 2.4 \times 10^{-21}\,[AB]^2$ વડે આપવામાં આવે તો $A_2$ અને $B_2$ માંથી $AB$ ના સર્જનની પ્રક્રિયાનો સંતુલન અચળાંક ...... થશે.
    View Solution
  • 5
    જો વિયોજનનું પ્રમાણ$\sqrt {0.5} $ હોય, તો $N_2O_3 $$\rightleftharpoons$$ NO + NO_2$ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ અવસ્થા સંતુલનમાં પુરોગામી પ્રક્રિયાના દર વધારા માટે અનુકુળ છે ? $H_2 $ $\rightleftharpoons$ $ H + H (\Delta H = + ve)$
    View Solution
  • 7
    પ્રક્રિયા $CO_{(g)} + Cl_{2(g)} $ $\rightleftharpoons$ $ COCl_{2(g)}$  $K_p$ / $K_c$ ની કિમત ......... થાય
    View Solution
  • 8
    જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર એ પ્રતિગામી પ્રક્રિયા જેટલું હોય તો અવસ્થા....... માં થાય.
    View Solution
  • 9
    $PCl_5 $ $\rightleftharpoons$ $ PCl_3 + Cl_2$ પ્રક્રિયા માટે વિયોજન અંશ પ્રણાલીના દબાણના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અચળ દબાણ ધારતા જો તેનું કદ પ્રારંભિક કદથી $16$ ગણું વધે તો પ્રક્રિયા માટેનો વિયોજન અંશ ....... ગણો થાય.
    View Solution
  • 10
    પ્રક્રિયા ${A}+{B} \rightleftharpoons 2 {C}$ માટે $298\, {~K}$ એ સંતુલન અચળાંકનું મૂલ્ય $100$ છે.

    જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની $1\, {M}$ હોય, તો ${C}$ની સંતુલન સાંદ્રતા ${X} \times 10^{-1} \,{M}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.

    View Solution