બે પ્રોટોન કિરણાવલી એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે છે તો ,...
A
એકબીજા પર બળ લગાવશે નહીં
B
બંને વચ્ચે અપાકર્ષણ થાય.
C
બંને વચ્ચે આકર્ષણ થાય.
D
બંને એકબીજાને લંબરૂપે પરિભ્રમણ કરે
AIIMS 2004, Easy
Download our app for free and get started
b (b) For charge particles, if they are moving freely in space, electrostatic force is dominant over magnetic force between them. Hence due to electric force they repel each other.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$50\,\Omega $ અવરોધને $5\,V$ ની બેટરી સાથે જોડેલ છે. $100\, \Omega $ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે $r_s$ જેટલો અવરોધ જોડીને એમીટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે થાય છે. જો માપતો પ્રવાહ એ એમીટર ના હોય ત્યારના પ્રવાહના $1\% $ ની અંદર હોય તો કેટલો $r_s$ અવરોધ ગેલ્વેનોમીટર સાથે કેવી રીતે જોડાવો પડે?
$-2\;\mu C\;$ વિદ્યુતભાર ધરાવતો કણ $2\;T$ ચુંબકીયક્ષેત્રમાં $y$ દિશામાં દાખલ થાય, જ્યારે તેનો વેગ $\left( {2\hat i + 3\hat j} \right) \times \;{10^6}\,m/s$ ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ .....
$5 \mathrm{eV}$ ગતિઊર્જા ધરાવતો એક ઈલેકટ્રોન $3 \mu \mathrm{T}$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ક્ષેત્રની દિશાને લંબરૂપે દાખલ થાય છે. $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે લગાવવામાં આવે છે. ઇલેકટ્રોન ત જ માર્ગ ઉપર ગતિ ચાલુ રાખે તે માટે જરૂરી $E$નું મૂલ્ય. . . . . . $\mathrm{NC}^{-1}$ થશે. (ઇલેકટ્રોનનું દળ = $9 \times 10^{-31} \mathrm{~kg},$ ઈલેકટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \mathrm{C}$ આપેલ છે.)
$0.5\, mm$ વ્યાસવાળા સુરેખ તારમાંથી $1\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે તેને $1\,mm$ વ્યાસવાળો $1\, A$ વિદ્યુતપ્રવાહનું વહન કરતાં બીજા તાર વડે બદલવામાં આવે, તો ખૂબ દૂર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર .....
એક સુરેખ તારમાંથી $ I$ પ્રવાહ પસાર થાય છે.તેમાંથી એક આંટાવાળી રીંગ બનાવતા કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર $B$ છે.જો તેમાંથી ત્રણ આંટાવાળી રીંગ બનાવતા કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
એક પ્રોટોન અને એક $\alpha-$કણ (તેમનાં દ્રવ્યમાનનો ગુણોત્તર $1:4$ અને વિધુતભારનો ગુણોત્તર$1: 2$) સ્થિર સ્થિતિમાંથી $V$ વિજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગીત કરવામાં આવે છે. જો તેમની ગતિઓને લંબ એકસમાન ચુંબકીય ક્ષેત્ર $(B) $ પ્રસ્થાપિત કરવામાં આવે, તો તેઓ વડે કપાતા વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $r_p : r_{\alpha }$ કેટલો થશે?