બે પ્રવાહીઓ $P$ અને $Q$ ની બાષ્પદબાણ અનુક્રમે $80\, torr$ અને $60 \,torr$ છે. તે $3$ મોલ $P$ અને $2$ મોલ $Q$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ .............. $torr$ થશે.
AIPMT 2005, Medium
Download our app for free and get startedPlay store
d
(d)${P_T} = P_P^0{X_P} + P_Q^0{X_Q}$;

${P_T} = 80 \times \frac{3}{5} + 60 \times \frac{2}{5}$

${P_T} = 48 + 24 = 72\;torr$.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે તો...
    View Solution
  • 2
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 3
    $222.6$  ગ્રામ ઈથીલીન ગ્લાયકોલ $[C_2H_4(OH)_2]$ અને $200$ ગ્રામ પાણીનાં મિશ્રણથી એન્ટીફિજ દ્રાવણ (પ્રતિહિમ) બનાવાય છે. આ દ્રાવણની મોલાલીટી કેટલી થાય?
    View Solution
  • 4
    નીચેનામાંથી કોના જલીય દ્રાવણનુ ઉત્કલનબિંદુ સૌથી ઊંચુ હશે ?
    View Solution
  • 5
    એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
    View Solution
  • 6
    $100\, mL$ દ્રાવણ $1.43\, g$ of $Na _{2} CO _{3} \cdot xH _{2} O $ ઉમેરીને બનાવવામાં આવ્યું હતું. દ્રાવણની નોર્માલિટી $0.1$ $N.$ છે. $x$નું મૂલ્ય......... ($Na$નું પરમાણ્વીય દળ $23\, g / mol$ છે ) :
    View Solution
  • 7
    પાણીમાં કેન સુગર  એક  $5\%$ સોલ્યુશન (દળ દ્વારા) માં ઠાર  બિંદુ છે  $271\,K$ અને શુદ્ધ પાણીનો ઠાર બિંદુ $273.15\,K$. છે.પાણીમાં ગ્લુકોઝના $5\%$  સોલ્યુશન (દળ દ્વારા) નું ઠાર  બિંદુ એ છે ............. $\mathrm{K}$
    View Solution
  • 8
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution
  • 9
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 10
    $20\,^o C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm$ છે. જો $20\,^o C$ તાપમાને $178.2\, g$ પાણીમાં $18\,g$ ગ્લૂકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં તો પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ $Hg$નું .........$\,mm\,$ થશે.
    View Solution