હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
  • Aઆપેલા દબાણે, $K_H$ નુ મૂલ્ય વધારે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે હોય છે 
  • Bસમાન તાપમાને જુદા જુદા વાયુઓના $K_H$ (હેન્રીનો વાયુ અચળાંક) મૂલ્યો જુદા જુદા હોય છે 
  • C
    બાષ્પ અવસ્થામાં વાયુનુ આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મોલ - અંશના સમપ્રમાણમાં હોય છે 
  • D$K_H$ નુ મૂલ્ય વાયુના સ્વભાવના વિધેય તરીકે વધે છે 
JEE MAIN 2019, Easy
Download our app for free and get startedPlay store
a
Gases having higher \(K_H\) value are less soluble
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયું ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 2
    પાણીનો મોલલ ઉન્નયન અચળાકનું $0.513^o$ સે કિગ્રા/મોલ$^{-1}$ છે $  200 $ ગ્રામ પાણીમાં $0.1 $ મોલ સુગર ઓગાળવાથી ........ $^oC$ તાપમાને દ્રાવણ $1 $ બાર હેઠળ ઉકળવા લાગશે
    View Solution
  • 3
    જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે ?
    View Solution
  • 4
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુક સ્વરૂપે હોય તો દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો નીચેના પૈકી ક્યો ન હોઇ શકે ?
    View Solution
  • 5
    બાષ્પદબાણમાં $75\%$ નો ઘટાડો કરવા $114\,g$ ઓક્ટેનમાં દ્રાવ્ય કરવા પડતા અબાષ્પશીલ, વિધુતઅવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ  $= 50\,g\,mol^{- 1})$ નુ દળ ........... $\mathrm{g}$ જણાવો.
    View Solution
  • 6
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution
  • 7
    $1\,L$ પાણીમાં આશરે $100\, mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............
    View Solution
  • 8
    $300\,K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $0.0821$  વાતાવરણ હોય, તો દ્રાવણની મોલ/લિટરમાં સાંદ્રતા કેટલી થશે ?
    View Solution
  • 9
    જેમાંથી એકમાં સૌથી વધુ અભિસરણ દબાણ હોય છે
    View Solution
  • 10
    કોઇ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઇ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ......
    View Solution