બે સાંકડા $5.0\, {mm}$ અને $8.0\, {mm}$ વ્યાસના બોરને (bore) જોડીને $U$ આકારની નળી બનાવેલ છે જેના બંને છેડા ખુલ્લા છે. જો આ ${U}$ ટ્યુબમાં પાણી ભરવામાં આવે તો બંને બાજુની નળીમાં પાણીની ઊંચાઈનો તફાવત કેટલા $mm$ નો મળે?

[પાણીનું પૃષ્ઠતાણ ${T}=7.3 \times 10^{-2} \, {Nm}^{-1}$, સંપર્કકોણ $=0, {g}=10\, {ms}^{-2}$ અને પાણીની ઘનતા $\left.=1.0 \times 10^{3} \,{kg} \,{m}^{-3}\right]$

JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $4.5 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ $0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}$ હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . .  થશે.
    View Solution
  • 2
    $0.04 \mathrm{~cm}$ ઉંચાઈ ધરાવતો એક પ્રવાહી સ્તંભ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા સાબુના પરપોટાંનાં વધારાના દબાણને સંતુલીત કરે છે. જો પ્રવાહીની ધનતા $8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને સાબુના દ્રાવણ માટ પૃષ્ઠતાણ $0.28 \mathrm{Nm}^{-1}$ હોય તો સાબુના પરપોટાનો વ્યાસ. . . . . . .  $\mathrm{cm}$.

    (જો $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ હોય). 

    View Solution
  • 3
    બે સાબુના પરપોટાઓના દબાણ અનુક્રમે $1.02 \,atm$ અને $1.05 \,atm$ છે તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર ...........
    View Solution
  • 4
    એક કેશનળીમાં પાણી $h$ ઊંચાઇ સુધી ચડે છે. જો પાણીની સપાટીની ઉપરની કેશનળીની લંબાઈ પાણીની ઊંચાઈ $h$ કરતાં ઓછી હોય, તો ... 
    View Solution
  • 5
    કેશનળીને પાણીમાં ડુબાડતાં $h$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે.જો અડધી ત્રિજયાની કેશનળીને પાણીમાં ડુબાડતાં કેટલી ઊંચાઇ સુધી પાણી ઉપર આવે?
    View Solution
  • 6
    $T$ પૃષ્ઠતાણ ધરાવતો $D$ વ્યાસના પરપોટાનો વ્યાસ $2D$ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 7
    કેશનળીને પાણીમાં ડુબાડતાં ઉપર ચડેલા પાણીનું વજન $75 \times {10^{ - 4}}N$ છે.જો પાણીનું પૃષ્ઠતાણ $6 \times {10^{ - 2}}\,N{m^{ - 1}}$ હોય,તો કેશનળીનો પરીધ કેટલો થાય?
    View Solution
  • 8
    $T$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $r$ ત્રિજયાનો પરપોટા બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 9
    $0.015\;cm$ ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી $15\, cm$ જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ $milli\,Newton \;m ^{-1}$ એકમમાં કેટલું હશે?

    [પ્રવાહીની ઘનતા $\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]$ (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)

    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે:

    વિધાન $I$ : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે.

    વિધાન $II$ : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃ

    View Solution