એક કેશનળીમાં પાણી $h$ ઊંચાઇ સુધી ચડે છે. જો પાણીની સપાટીની ઉપરની કેશનળીની લંબાઈ પાણીની ઊંચાઈ $h$ કરતાં ઓછી હોય, તો ... 
AIPMT 2015, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાબુના પરપોટામાં વધારાનું દબાણ એ અન્ય પરપોટા કરતાં બમણુ છે, તેમના કદનો ગુણોત્તર કેટલો છે ?
    View Solution
  • 2
    $70\, dynes/cm$ પૃષ્ઠતાણ ધરાવતા પાણી પર રહેલી $2\,cm$ ત્રિજયાની વર્તુળાકાર પ્લેટને ઉંચકવા માટે કેટલું બળ લગાવવું પડે?
    View Solution
  • 3
    વિધાન : નાના ટીપાં મોટા ટીપાં કરતાં વધારે પ્રતિબળનો વિરોધ કરે.

    કારણ : ટીપાની અંદરનું દબાણ તેની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય 

    View Solution
  • 4
    એક યાંત્રિક પંપ વડે નળીના છેડા (મુખ) આગળ બનાવેલ સાબુના પરપોટાનું કદ એ અચળ દરે વધે છે. પરપોટાની અંદરના દબાણનું સમય પરનો આધાર સાચી રીતે દર્શાવતો આલેખ_________ મુજબ આપી શકાય
    View Solution
  • 5
    કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
    View Solution
  • 6
    $1\,cm$ ત્રિજયાના ટીપાંમાંથી સમાન ત્રિજયાના $1000$ ટીપાં બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $50\, dynes/cm $ છે.
    View Solution
  • 7
    તાપમાન સાથે સંપર્કકોણ
    View Solution
  • 8
    એક પરપોટાની ત્રિજયા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે,તો બંને પરપોટા માટે અંદરનું અને બહારના દબાણનો તફાવત નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    વિધાન $-1$ : પ્રવાહીમાં કેશનળી મૂકાતા પ્રવહી $h$ ઊંચાઈ સુધી ચડે છે.પ્રવાહીનું તાપમાન વધતાં ઊંચાઈ $h$ વધે છે. (જો પ્રવાહીની ઘનતા અને સંપર્કકોણ સમાન રહે)

    વિધાન $-2$ : પ્રવાહીનું તાપમાન વધતાં પૃષ્ઠતાણ ઘટે છે.

    View Solution
  • 10
    $T$ પૃષ્ઠતાણ ધરાવતો $r$ ત્રિજયાના પરપોટાની ત્રિજયા બમણી કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે?
    View Solution