બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે $60\, W$ પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. $W$ હશે?
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ નળાકાર તારની લંબાઈ $100\,\%$ જેટલી વધેલી છે. વ્યાસમાં થતાં સતત ઘટાડાને લીધે તારના અવરોધમાં થતો ફેરફાર ................ $\%$ હશે.
    View Solution
  • 2
    જુદા જુદા $e.m.f.$ અને આંતરિક અવરોધ ધરાવતી બે બેટરીઓને એકબીજા સાથે શ્રોણીમાં અને બાહ્ય અવરોધ સાથે ધ્રુવને જોડવામાં આવે છે તો વિદ્યુતપ્રવાહ $1.0\,A$ થઈ જાય છે. બંને બેટરીઓના $e.m.f.$ નો ગુણોતર કેટલો છે.
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં $E_1 = 4\,V$,   $R_1 = 2\,\Omega$   $E_2 = 6\,V$,   $R_2 = 2$ $\Omega  $,  $R_3 = 4\,\Omega $ હોય તો પ્રવાહ $ i_1 $ નું મૂલ્ય કેટલા .............. $A$ થાય?
    View Solution
  • 4
    પોટેન્શિયોમિટર એ વોલ્ટેજ માપવા માટેનું સાધન છે,કારણ કે 
    View Solution
  • 5
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ $Y$ ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ $X$ શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. $X$ ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો $P$ અને $Q :$
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં $X$ અને $Y$ વચ્ચે વોલ્ટેજ કેટલા ................ $volt$ થાય?
    View Solution
  • 7
    જ્યારે એક ધાતુના તારના છેડાઓ વચ્ચે અચળ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો આ તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા બમણી હશે તો.....
    View Solution
  • 8
    નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બેટરીનું emf $2 \mathrm{~V}$ અને આંતરિક અવરોધ $\frac{2}{3} \Omega$ છે. તો આ સંપૂર્ણ વિદ્યુત પરિપથમાં વપરાતો વિદ્યુત પાવર ...... $W$
    View Solution
  • 9
    અનંત પરિપથનો સમતુલ્ય અવરોધ .... .
    View Solution
  • 10
    જો તારની લંબાઈ બમણી હોય તો વિશિષ્ટ અવરોધ.......હશે.
    View Solution