બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેના વ્યાસનો ગુણોત્તર $n:1$ છે બંને તારની લંબાઈ $4\,m$ છે બંને પર સમાન બળ લગાવવામાં આવે તો પાતળા તારની લંબાઈમાં થતો વધારો કેટલો હોય $?$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થ પર $10^6 N/m^2$ પ્રતિબળ લગાવતા તે તૂટી જાય છે જો તારની ઘનતા $3×10^3 kg/m^3$ હોય તો જ્યારે આ તારને લટકાવવામાં આવે ત્યારે તે પોતાના વજનને લીધે તૂટે તે માટે તેની લંબાઈ ......... $m$ રાખવી જોઈએ.
સમાન દ્રવ્યના બનેલા બે તારો $A$ અને $B$ લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર અનુક્રમે $1:2$ અને $2:1$ છે. તે બંને પર સમાન પ્રતિબળ લગાવવામાં આવતું હોય તો લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?