બે સમાન લંબાઈના હીટર વાયરને પહેલા શ્નેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે.બંનેમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
AIIMS 2000, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં ${R_1} = 1.0\,\Omega $, ${R_2} = 2.0\,\Omega $, ${E_1} = 2\,V$ અને ${E_2} = {E_3} = 4\,V$ હોય તો બિંદુ $‘a’$ અને $‘b’$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો મળે?
    View Solution
  • 2
    $300\,cm$ લંબાઈના પોટેન્શીયોમીટર તારને $780\,\Omega$ અવરોધ અને $4V$ના પ્રમાણિત કોષ સાથે શ્રેણીમાં $20\,mV$ નું $emf$ ધરાવતા કોષને જોડતા તટસ્થ બિંદુ. $(null\,point)$ માટેની લંબાઈ $60\,cm$ મળે છે. પોટેન્શીયોમીટર તારનો અવરોધ. $.........\Omega$ થશે.
    View Solution
  • 3
    $100\,V$ બેટરી દ્વારા અપાતો પાવર $40\,W$ હોય તો પરિપથનો અવરોધ ........... $ohms$
    View Solution
  • 4
    જ્યારે સમાન આડછેદ $a$ લંબાઈ $ℓ$ અને અવરોધ $R$ વાળા તારને સંપૂર્ણ વર્તૂળાકારે વાળ્યો છે. કોઈ પણ બે વિરૂદ્ધ બિંદુઓ વચ્ચેનો અવરોધ .......હશે.
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં $4\,Ω$ અને $6\,Ω$ માંથી અનુક્રમે કેટલો પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 6
    $4 \times 10^{-6}\;m^{2}$ આડછેદ ધરાવતા તારમાંથી $10\, amp$ પ્રવાહ વહે છે.એલ્યુમિનિયમની ઘનતા $2.7\, gm / cc$ છે. એલ્યુમિનિયમ એક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન વહનમાં આપે છે.જો એલ્યુમિનિયમનો અણૂભાર $27$ ગ્રામ હોય તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટવેગ ......... $\times 10^{-4} \,m / s$ થાય. 
    View Solution
  • 7
    એક પોટેન્શિયોમીટરની રચનામાં $1.25 \,V$ ની એક બૅટરી તારના $35.0\, cm$ અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતાં તટસ્થબિંદુ ખસીને $63 \,cm$ આગળ મળે છે. તો બીજા કોષનું $emf$ કેટલું હશે?
    View Solution
  • 8
    બે સમાન $e.m.f.$ ધરાવતા કોષોને બાહ્ય અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડેલ છે. કોષોના આંતરિક અવરોધ અનુક્રમે $r_1$ અને $ r_2\,\, (r_1 > r_2)$ છે. જ્યારે પરિપથ બંધ હોય ત્યારે ત્યારે પ્રથમ કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય મળતો હોય, તો અવરોધ $R$ નું મૂલ્ય .....
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં જ્યારે $5\,\Omega$ અવરોધમાંથી વિધુત પ્રવાહ વહેતો ન હોય, ત્યારે $X$ અવરોધનું મૂલ્ય ........... $\Omega$ ગણશે.
    View Solution
  • 10
    વ્હીસ્ટન બ્રીજમાં $P$, $Q$ અને $R$ ત્રણ અવરોધો તેના ત્રણ છેડે સાથે જોડેલા છે અને ચોથા છેડા એ અવરોધ $S_1$ અને $S_2$ ના સમાંતર જોડાણથી બનેલો છે. બ્રીજના સંતુલન માટેની શરતો ........છે.
    View Solution