બે વિધાનો આપેલા છે : એક વિધાન $(A)$ અને બીજુ કારણ $(R)$ વડે દર્શાવેલ છે.

વિધાન $(A):$ વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથાઈલ ફિનાઇલ ઇથરનું સંશ્લેષણ પ્રાપ્ત કરી શકાય છે.

કારણ $(R):$ સોડિયમ ઇથોક્સાઇડ સાથે બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા ઇથાઈલ ફિનાઇલ ઇથર ઉત્પન્ન કરે છે.

આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સામયિક એસિડ દ્વારા ઓક્સિડાઇઝ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયા સંયોજનો   $2HCHO,\, CO_2 ,\, HCO_2 H$ આપે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ એ $HBr$ સાથે જડપી વેગ થી પ્રકિયા કરશે ?
    View Solution
  • 3
    પ્રકિયા ની નીપજ કઈ હશે ?
    View Solution
  • 4
    પ્રકિયા માં નીપજ $(A)$  શું હશે ?
    View Solution
  • 5
    નીચેની પ્રક્રિયા માટે, બદલાવનું શ્રેષ્ઠ વર્ણન કરતું વિધાન  પસંદ કરો.

    $RCH_2OH + PCC [ C_5H_5NH^+ ClCrO^-_3] \to$

    View Solution
  • 6
    ટ્રાયગ્લિસેરાઈડમાં કેટલા વિવિધ એસાઈલ જૂથો હોઈ શકે છે  ?
    View Solution
  • 7
    સંયોજન  $A$ ‘ $PC{l_5}$ ને ‘$B $’ આપવા માટે પ્રક્રિયા આપે છે જે$KCN$ ની પ્રકિયા  પછી, હાઇડ્રોલિસીસ દ્વારા નીપજ  તરીકે પ્રોપેનોઇક એસિડ આપવામાં આવ્યું તો સંયોજન $A$ શું હશે ?
    View Solution
  • 8
    નીચેના ફિનોલ વચ્ચે એસિડિટીનો વધતો ક્રમ શું હશે?

    ફિનોલ $,$ $p-$ મિથાઇલફિનોલ $,$ $ m-$ નાઇટ્રોફિનોલ અને $p-$ નાઇટ્રોફિનોલ

    View Solution
  • 9
    સાયક્લોહેક્ઝેનોલ માંથી સાયકલોઆલ્કીન બનાવવા સૌથી સારી પધ્ધતિ કઇ છે ?
    View Solution
  • 10
    ક્યા ઉત્સેચક દ્વારા ગ્લુકોઝનું ઇથેનોલમાં રૂપાંતર થાય છે?
    View Solution