બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ $1:1$ ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન $25 ^o C$ જેટલુ અચળ ધારો.

(અહીં : $25^o C$ પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન $= 12.8\, kPa,$ ટોલ્યુઇન $= 3.85 \,kPa$)

  • A
    બાષ્પ બેન્ઝિન અને ટોલ્યુઇનનું સમાન પ્રમાણ ધરાવશે
  • B
    અનુમાન કરવા માટે પૂરતી માહિતી આપી નથી
  • C
    બાષ્પ બેન્ઝિનના વધારે ટકા ધરાવશે
  • D
    બાષ્પ ટોલ્યુઇનના વધારે ટકા ધરાવશે
NEET 2016, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(\mathrm{V} . \mathrm{P}\) of \(\mathrm{C}_{6} \mathrm{H}_{6}>\mathrm{V} . \mathrm{P}\) of \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{CH}_{3}\)

\(\because \mathrm{YA}=\frac{\mathrm{P}^{\circ} \mathrm{A} \mathrm{X} \mathrm{A}}{\mathrm{P}}, \mathrm{YB}=\frac{\mathrm{P}^{\circ} \mathrm{BXB}}{\mathrm{P}}\)

\(\mathrm{X}_{\mathrm{A}}\) and \(\mathrm{X}_{\mathrm{B}}\) are same so mole fraction in vapour phase is directly proportional to the vapour pressure.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 2
    જ્યારે બે દ્રાવણો $X $ અને $Y $ અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડવામાં આવે ત્યારે જો દ્રાવકનું વહન $ Y$  થી $X $ તરફ હોય, તો ..... છે.
    View Solution
  • 3
    વિદ્યુત વિભાજ્યનો પ્રામાણિક અણુભાર એ હંમેશાં તેની ગણતરી કરેલ મુલ્ય કરતાં ઓછું હોય છે કારણ કે વોન્ટ હોફ અવયવ $'i' $ નું મૂલ્ય એ...
    View Solution
  • 4
    પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
    View Solution
  • 5
    ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0\, m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.
    View Solution
  • 6
    $27^{\circ}\,C$ અને $1$ વાતા. દબાાણ પર, $SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )$ પ્રક્રિયા માટે,$K _{ p }=2 \times 10^{12} છ$. આ જ પ્રક્રિયા માટે $K _{ c }.......\times 10^{13}$ છે.

    (આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution
  • 7
    આપેલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતાં ઠારબિંદુમાં $0.184^o$ સે. જેટલો ઘટાડો થાય, તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે ? (જ્યાં $K_f$ $ =\, 18.4$  કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 8
    સુકોઝનું $ 5\%(w/v)$  દ્રાવણએ પદાર્થ $ 'A' $ ના $ 1\%(w/v) $ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. તો પદાર્થ $'A'$ નો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 9
    વજતથી $92\%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 10
    $8\, g\, NaOH$ ને $18\, g\, H_2O$ માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે $NaOH$ નો મોલ અંશ અને મોલાલિટી ($mol\, kg^{-1} $ માં) કેટલી થાય?
    View Solution