ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0\, m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયા કદના ગુણોત્તર માટે $0.4 \,M\ HCl$ અને $0.9\,M \ HCl$ ને મિશ્ર કરતાં બનતું દ્રાવણ $0.7 \,M $ હશે ?
    View Solution
  • 2
    ગ્લુકોઝના જલીય દ્રાવણનુ ઠારણ કરવામાં આવે તો કોના સ્ફટિકો સૌપ્રથમ અલગ થશે ?
    View Solution
  • 3
    બે પ્રવાહીઓનું બાષ્પદબાણ $ 'P' $ અને $'Q' $ એ $80$  અને $60 $ ટોર છે. $3$ મોલ $ P$ અને $2 $ મોલ $Q$  ને મિશ્ર કરીને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ..........  $torr$ થાય.
    View Solution
  • 4
    જ્યારે પદાર્થ $ A $ ને દ્રાવણ $B$  માં દ્રાવ્ય કરવામાં આવે છે. અણુભાર $A_3$ જેટલો થાય. વૉન્ટ હોફ અવયવ એ.....
    View Solution
  • 5
    ગ્લુકોઝના જલીય દ્રાવણની $ 10\% (w/v)$  પ્રબળતા છે તેમના $2$  મોલ દ્રાવ્ય કરેલ હોય તેવું કદ ....... $litre$
    View Solution
  • 6
    વિધાન $ - 1 $ : $CCl_4$ અને $H_2O$ એકબીજામાં મિશ્ર ન થઇ શકે. વિધાાન $- 2 $ $CCl_4$ એ ધ્રુવિય દ્રાવક છે.
    View Solution
  • 7
    જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
    View Solution
  • 8
    $x\,g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y$ ગ્રામમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે.  $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણય હોય, તો $A$ અને $B$ ના આણ્વિય દળ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
    View Solution
  • 9
    $25^{\circ}\,C$ પર ગ્લુકોઝના $30\% (w/v)$ જલીય દ્વાવણ નું બાષ્પ દબાણ $.........\,mm\,Hg$ છે.(આપેલઃ ગ્લુકોઝના $30 \%$ (w/v) જલીય દ્વાવણની ધનતા $1.2\,g\,cm ^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $24\,mm\,Hg$ છે) (ગ્લુકોઝનું મોલર દળ $180\,g\,mol ^{-1}$ છે.)
    View Solution
  • 10
    $10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
    View Solution