ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0\, m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$  મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$  છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$  જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
    View Solution
  • 2
    $10.0\% \,w/w\,KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06\, g\, cm^{-3}$ છે. તો આ દ્રાવણની મોલારિટી ........ થશે.
    View Solution
  • 3
    બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 4
    $25\,^oC$ તાપમાને $Fe(NH_4)_2(SO_4)_2$ ના $0.10\, M$ દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ $10.8\, atm$ છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. $(R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})$
    View Solution
  • 5
    ખૂબ જ મંદ દ્રાવણો $BaCl_2$ ($t_1$) અને $KCl$ ($t_2$) કે જેમની મોલારિટી સમાન છે. તેમના ઉત્કલનબિંદુ વચ્ચેનો સાચો સંબંધ જણાવો.
    View Solution
  • 6
    $100\,g$ દ્રાવકમાં  $1.8\,g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1\,^oC$  છે. તો પ્રવાહીના મોલલ ઉન્નયન અચળાંક શોધો.
    View Solution
  • 7
    પ્રોટીનનુ $200\, mL$ જલીય દ્રાવણ તેના $1.26\, g$ ધરાવે છે. $300\, K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \,bar$ માલુમ પડે છે. તો પ્રોટીનનું આણ્વીય દળ .........$ g\, mol^{-1}$ થશે.

    $(R = 0.083 \,L\, bar \,mol^{-1}\, K{-1})$

    View Solution
  • 8
    નીચેના વિધાનો માટે $ T(True)$  કે $F(False)$  સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : $(1) $ બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ જેટલો હોય છે.  $(2) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ- પ્રમાણમાં હોય છે. $ (3) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ બરાબર હોય છે. $(4) $ દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકનાં મોલ - અંશ બરાબર હોય છે.
    View Solution
  • 9
    નીચેના વિધાનો માટે $ T(True)$  કે $F(False)$  સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : $(1) $ બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ જેટલો હોય છે.  $(2) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ- પ્રમાણમાં હોય છે. $ (3) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ બરાબર હોય છે. $(4) $ દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકનાં મોલ - અંશ બરાબર હોય છે.
    View Solution
  • 10
     $250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$  હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
    View Solution