બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

(બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

  • A$0.60$
  • B$0.20$
  • C$0.80$
  • D$0.40$
NEET 2020, Medium
Download our app for free and get startedPlay store
d
\(\Delta T _{ f }= K _{ f } \times m\)

\(=5.12 \times 0.078\)

\(\Delta T _{ f }=0.40 K\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહીઓનુ એઝિયોટ્રોપિક દ્રાવણ .......
    View Solution
  • 2
    દ્રાવણની મોલલતા  .......... $m$ હશે જેમાં $18\,g$ ગ્લુકોઝ (અણુ ભાર $=180$ ) $500\,g$ પાણીમાં ઓગળ્યો હશે.
    View Solution
  • 3
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 4
    $12\,g$ એક વિદ્યુત-અવિભાજ્ય $(A)$નું દ્રાવણ જ્યારે $1000\,mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર $0.05\,M$ ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.$A$ નું પ્રમાણ સૂચક સૂત્ર $CH _2 O$ છે.તો $A$નું આણ્વીય દળ $........\,g$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 5
    પાણીમાં $5.85 $ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરીને $500 $ મિલી દ્રાવણ બનાવવામાં આવે તો સોડિયમ ક્લોરાઈડ (અ.ભા. $= 58.5$ ) ના દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 6
    એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.

    (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$

    View Solution
  • 7
    $1$ વાતા. દબાણે નીચેના પૈકી કોનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 8
    જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
    View Solution
  • 9
    યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
    View Solution
  • 10
    $1$  કિ.ગ્રા. પાણીમાં $ 13.44 $ ગ્રામ $CuCl_2$ દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયનનું માપ કરો. $[K_b= 0.5\,\,kg\,mol^{-1}$,  $CuCl_2$ નો અણુભાર $ - 134.1]$
    View Solution