ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?
  • A$14$ અને $90$
  • B$90$ અને $448$
  • C$448$ અને $14$
  • D$14$ અને $410$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $....$$\;\%$ કરતાં વધારે દવાઓ અત્યારે વહેંચાય છે. વિશ્વની બજારોમાં તે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.
    View Solution
  • 2
    ભારતમાં કેટલાં વન્યજીવ અભ્યારણ્યો છે?
    View Solution
  • 3
    યજમાન માછલી લૂપ્ત થાય છે ત્યારે તેમનામાં નભતી પરોપજીવી જાતિ પણ નાશ પામે છે. આ શેનું ઉદાહરણ છે?
    View Solution
  • 4
    ભારતમાં કેટલા આરક્ષિત જૈવાવરણો છે?
    View Solution
  • 5
    પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?
    View Solution
  • 6
    Out door plots પ્રયોગ કરનાર વૈજ્ઞાનીક
    View Solution
  • 7
    $...............$ એ શોધ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડી એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. વધતી જતી વિવિધતા ઉત્પાદકતામાં વધારો કરે છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કઈ જાતિ/જાતિઓ તાજેતરમાં લુપ્ત થઈ છે?

    $i)$ ડોડો

    $ii)$ થાયલેસિન

    $iii)$ સ્ટીલર સી કાઉ

    $iv)$ કવેગા

    $v)$ જાવાન

    View Solution
  • 9
    ડોડો એ ક્યા લુપ્ત થયેલ પ્રાણી છે?
    View Solution
  • 10
    કયાના વિસ્તારોમાં ઊગતી સર્પગંધા જનીનિક વિવિધતા દર્શાવે છે?
    View Solution