Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને $0.05$ ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન $PbSO_4$ ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? $(PbSO_4$ નું મોલર દળ $= 303\, g \,mol^{-1})$
જો કોષમાં $0.01 \,M$ વિદ્યુત વિભાજ્યનો અવરોધ $40$ ઓહ્મ છે. કોષ અચળાંક $0.4$ સેમી$^{-1}$ છે. તો તેમની મોલર વાહકતા ઓહ્મ$^{-1}$ સેમી$^{2}$ મોલ$^{-1}$ માં કેટલી થાય?