ભીષ્મ ગોદામને કબૂતરખાનું કેમ કહે છે ?
Download our app for free and get startedPlay store
ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કહે છે, કેમ કે તેના ગોદામમાં તેમનો વધારાનો સામાન પડ્યો રહેતો હતો. ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયો હતો, ત્યાં એક માળો હતો. ગોદામની જમીન પખીઓનાં પીંછાં અને હગારથી તેમજ માળામાંથી પડેલાં તણખલાં અને ફૂટેલાં ઈંડાંનાં કોચલાંથી છવાયેલી હતી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો બોધરાજ કઈ રીતે શીખ્યો હશે ?
    View Solution
  • 2
    બોધરાજનું ક્યું વર્તન વાંચી તમને અરેરાટી થઈ ? કોઈપણ બે લખો.
    View Solution
  • 3
    બોધરાજે કાબરનાં બચ્ચાં કઈ રીતે બચાવ્યાં ?
    View Solution
  • 4
    બોધરાજને નાનાં-કુમળાં બચ્ચાંને જોઈને શું સમજાયું? તેણે બચ્ચાંને કેવ રીતે પાણી પાયું ?
    View Solution
  • 5
    સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાઈ ?
    View Solution
  • 6
    સૂરજ ઊગતા વાતાવરણ પર શી અસર થાય છે ?
    View Solution
  • 7
    ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી ન હતી ? કેમ ?
    View Solution
  • 8
    ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો હતો ?
    View Solution