બિંદુવત પદાર્થ $24 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર અરીસા તરફ ગતિ કરે છે. જ્યારે તે $60\,\, cm$ અંતરે હોય ત્યારે તેનો વેગ $9 \, cm/sec$ છે તે ક્ષણે પ્રતિબિંબનો વેગ શું હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માણસની આંખનું નજીકત્તમ અને દૂરનું બિંદુ .......છે.
    View Solution
  • 2
    $f=5 \,cm$ કેન્દ્રલંબાઈના સાદા સૂક્ષ્મદર્શક વડે રચાતી મહત્તમ મોટવણી કેટલી છે ?
    View Solution
  • 3
    $f $ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $l$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેનો એક છેડો અરીસાના ધ્રુવથી $u$ અંતરે હોય,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?
    View Solution
  • 4
    બર્હિગોળ લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ $4 cm$ ઊંચાઇનું મળે છે.હવે લેન્સને બીજા સ્થાને મૂકતાં વસ્તુનું પ્રતિબિંબ $16 cm$ ઊંચાઇનું મળે છે,તો વસ્તુની ઊંચાઇ કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 5
    જાંબલી, લીલો અને લાલ પ્રકાશ માટે લેન્સની કેન્દ્રલંબાઇ અનુક્રમે $f_V$, $f_G$ અને $f_R$ છે. નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?
    View Solution
  • 6
    એક સમતલ-બહિર્ગોળ લેન્સના મુખને વ્યાસ $6 \,cm$ છે અને તેની મહતમ જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના પદાર્થમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \,m / s$ હોય, તો તેની કેન્દ્રલંબાઈ (આશરે) ........ $cm$ છે ?
    View Solution
  • 7
    $P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
    View Solution
  • 8
    વ્યક્તિએ સાદા ચશ્માં પહેરેલા છે,તેમાં કાચ અને આંખ વચ્ચે $2$ સેમીનું અંતર છે. તેનો પાવર $-5\,D$ છે. જો તે કોન્ટેકટ લેન્સ પહેરે તો તેનો પાવર ($D$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. ક્રાઉન કાચ પ્રિઝમના કોણ અને લાલ અને જાંબલી ના કોણીય નિયોજન ..... હશે. અવિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu 1.52$, ક્રાઉન કાચ માટે $\mu$ $1.65$, ક્રાઉન કાચ માટે $\omega 0.20,$ ફિલન્ટ કાચ માટે $ 0.03$).
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
    View Solution