વ્યક્તિએ સાદા ચશ્માં પહેરેલા છે,તેમાં કાચ અને આંખ વચ્ચે $2$ સેમીનું અંતર છે. તેનો પાવર $-5\,D$ છે. જો તે કોન્ટેકટ લેન્સ પહેરે તો તેનો પાવર ($D$ માં) કેટલો હશે?
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દડાને ટેબલની ટોચ પરથી $\theta$ ખૂણે પ્રારંભિક ઝડપ $u$ સાથે પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે, દડાની સાપેક્ષમાં પ્રતિબિંબની ગતિ કવી છે ?
    View Solution
  • 2
    સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી $375$ અને ટ્યૂબલંબાઈ $150\; \mathrm{mm}$ અને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $5\; \mathrm{mm}$ હોય તો નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા .....$mm$ રાખવી જોઈએ?
    View Solution
  • 3
    $μ_1$, $μ_2$, $μ_3$ અને $μ_4$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પસાર થતા કિરણનો માર્ગ આપેલ છે. બધા માધ્યમની સપાટી સમાંતર છે. નિર્ગમન કિરણ $CD$ એ આપાત કિરણ $AB$ સમાંતર છે તો...
    View Solution
  • 4
    એક માણસ સ્થિર સમતલ અરીસા તરફ $15 \,m/s$ થી ગતિ કરે છે. તેના પ્રતિબિંબની અરીસાના સાપેક્ષે ઝડપ .....$m/s$ છે.
    View Solution
  • 5
    બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
    View Solution
  • 6
    બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર $12\,cm$ દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર $4\,cm$ છે. જો બરફના ધનની બાજુ $24\,cm$ હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.
    View Solution
  • 7
    $0.5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી $1\,m$ અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ $2\,m$ અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........
    View Solution
  • 8
    અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્‌  પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
    View Solution
  • 9
    ગોળાકાર અરીસાની કેન્દ્રલંબાઈ .......છે.
    View Solution
  • 10
    બર્હિગોળ લેન્સ ત્રણ જુદાં જુદાં દ્રવ્યમાંથી બનાવેલ હોય,તો કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution