બંધ ઉષ્માવિરોધી (અવાહક) પાત્રમાં, એક પ્રવાહીનું તાપમાન વધારવા માટે પેડલથી હલાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં, નીચેનામાંથી જે સાચું છે.
  • A$\Delta E = W = Q = 0$
  • B$\Delta E \ne 0,\,Q = W = 0$
  • C$\Delta E = W \ne 0,\,Q = 0$
  • D$\Delta E = Q \ne 0,\,W = 0$
AIPMT 2002, Medium
Download our app for free and get startedPlay store
c
(c)As the system is closed and insulated no heat enter or leave the system, i.e. \(q = 0\) ; \(\therefore \Delta E = Q + W = W\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મોલ $NH_3$ વાયુ અને એક મોલ $HCl$ વાયુ બંધ પાત્રમાં મિશ્ર થઈ એમોનિયમ ક્લોરાઈડ વાયુ બનાવે, તો .......
    View Solution
  • 2
    પ્રવાહીના બાષ્પીભવનની એન્થાલ્પી $30\,kJ\,mo{l^{ - 1}}$ છે અને  બાષ્પની એન્ટ્રોપી $75\,J\,mo{l^{ - 1}}\,K$ છે. $ 1\, atm$ પર પ્રવાહીનું ઉત્કલન બિંદુ .......$K$ છે.
    View Solution
  • 3
    $\Delta H$ $\neq$ $\Delta U$ કયા ફેરફાર માટે છે ?
    View Solution
  • 4
    બાષ્પશીલ પદ્ધતિમાં, સ્વયંભૂ પ્રક્રિયા માટેની સ્થિતિ શોધો.
    View Solution
  • 5
    નીચેની કઈ પ્રક્રિયા માટે $\Delta S $ મહતમ થશે ?
    View Solution
  • 6
    $273 \,K$ એ એક મોલ બરફને પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે. $H_2O$ $_{(s)}$ અને $H_2O$ $_{(l)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.20$ અને $60.01 \,J \,mol ^{-1}$ $K$$^{-1}$ છે. તો રૂપાંતરણ માટે એન્થાલ્પી ફેરફાર $= .......J \,mol ^{-1}$ 
    View Solution
  • 7
    કઈ પ્રક્રિયામાં $\Delta S$ ઘન છે ?
    View Solution
  • 8
    એસિડ અને બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ત્યારે જ મહત્વ હોય જ્યારે......
    View Solution
  • 9
    $298\,K$ પર $4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $-550\,J / K$ છે. ક્યા તાપમાન $K$ પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; $\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}$.]
    View Solution
  • 10
    $HCN \to {H^ + } + C{N^ - }$ પ્રકમ ........... હોવો જોઇએ.
    View Solution