બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.
  • A
    દળ
  • B
    ઉર્જા
  • C
    કોણીય વેગમાન 
  • D
    રેખીય વેગમાન 
AIIMS 2001,AIIMS 2013, Easy
Download our app for free and get startedPlay store
b
Bernoulli’s principle is based on the law of conservation of energy. We equate total energy (pressure energy, potential energy and kinetic energy) of a flowing liquid at different points flowing under constant pressure difference.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને $r$ ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.${\rho _1}$ અને ${\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)$ ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો $\theta$ કેટલો થાય?
    View Solution
  • 2
    જમીન પર રાખેલ ટાંકીમાં $10\,m$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેમાં બે જમીનથી $3\, m$ અને $7\, m$ ઊંચાઈ કાણાં પડેલા છે.તો બહાર આવતા પાણી માટે શું કહી શકાય?
    View Solution
  • 3
    $r$ ત્રિજ્યાં ધરાવતો એક નાનો ગોળો અવગણીય ધનતા ધરાવતા શ્યાન માધ્યમમાં પતન કરે ત્યારે 'V' જેટલો અંતિમ વેગ મેળવે છે. બીજો એક સમાન દળનો પરંતુ $2 r$ ત્રિજયા ધરાવતો નાનો ગોળો આ જ શ્યાન માધ્યમમાં પતન કરે તો તેનો અંતિમ વેગ...........
    View Solution
  • 4
    એક નળાકાર પાત્રમાં ભરેલા પાણીને આકૃતિમાં બતાવ્યા મુજબ $\theta$ ખૂણાના ઢોળાવ પરની સપાટી પર છોડવામાં આવે છે. પાત્રનો સપાટી સાથેનો ઘર્ષણાંક $\mu( < \tan \theta)$ છે. તો પાણીની સપાટી દ્વારા ઢોળાવ સાથે બનેલ સંપર્કકોણ $...........$
    View Solution
  • 5
    $'m'$ દળ અને $d _{1}$ ઘનતા ઘરાવતા નાના બોલને જ્યારે ગ્લીસરીન ભરેલા એક પાત્રમાં મુક્ત કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લીસરીનની ઘનતા $d _{2}$ હોય તો બોલ ઉપર પ્રવર્તતું સ્નિગ્ધ બળ ........ હશે.
    View Solution
  • 6
    એક બરફનો બ્લોક એ એવા પ્રવાહીમાં તરે છે જેની ઘનતા પાણી કરતા ઓછી છે. બ્લોકનો અમુક ભાગ પ્રવાહીની બહાર રહે છે, જ્યારે તે પુરેપુરો પીગળી જાય, તો પ્રવાહીનું લેવલ
    View Solution
  • 7
    ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરાવવામાં આવે અને તે પાણીની ટાંકીમાં દાખલ થાય તે પહેલાં ' $h$ ' જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ તેનો વેગ બદલાતો ન હોય, તો $h$ નું સંનિક્ટ્ટ મૂલ્ચ ....... થશે. (પાણી માટે સ્નિગધતા $9.8 \times 10^{-6} \mathrm{~N}-\mathrm{s} / \mathrm{m}^2$ લો.)
    View Solution
  • 8
    $1\,m \times 1\,m$ $size$ નો ચોરસ ગેટ તેના મધ્યબિંદુથી લટકાવેલ છે.$\rho$ ઘનતાનું પ્રવાહી ગેટની ડાબી બાજુની જગ્યામાં ભરેલ છે. તો ગેટને સ્થિર રાખવા માટે જોઈતું બળ $F . \ldots . .. ....$
    View Solution
  • 9
    નળાકાર નળીમાં ધટ્ટ પ્રવાહીનું વહન થાય છે.પ્રવાહીનો વેગ કઇ આકૃતિ મુજબ હોય .
    View Solution
  • 10
    $d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો  મીણબત્તીનો ઉપરનો ભાગ .....
    View Solution