ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરાવવામાં આવે અને તે પાણીની ટાંકીમાં દાખલ થાય તે પહેલાં ' $h$ ' જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ તેનો વેગ બદલાતો ન હોય, તો $h$ નું સંનિક્ટ્ટ મૂલ્ચ ....... થશે. (પાણી માટે સ્નિગધતા $9.8 \times 10^{-6} \mathrm{~N}-\mathrm{s} / \mathrm{m}^2$ લો.)
  • A$2296 \mathrm{~m}$
  • B$2249 \mathrm{~m}$
  • C$2518 \mathrm{~m}$
  • D$2396 \mathrm{~m}$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(V_T=\frac{2 g}{9} \frac{R^2\left[\rho_B-\rho_L\right]}{\eta}\)

\(\Rightarrow V_T=\frac{2}{9} \times \frac{10 \times\left(10^{-4}\right)^2}{9.8 \times 10^{-6}}\left[10^5-10^3\right]\)

\(\Rightarrow V_T=224.5\)

when ball fall from height (\(h\))

\(\mathrm{V}=\sqrt{2 \mathrm{gh}}\)

\(\mathrm{h}=\left(\frac{\mathrm{V}^2}{2 \mathrm{~g}}\right)=2518 \mathrm{~m}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકાર ટાંકીની દીવાલમાં $A$ અને $B$ સપાટીથી $h_1$ ઊંડાઈ અને તળિયેથી $h_2$ ઊંચાઈ પર બે હૉલ છે.પાણીની સપાટી ટાંકીના તળિયેથી $H$ ઊંચાઈ પર છે.બંને હૉલમાંથી આવતું પાણી જમીન પર સમાન સ્થાન $S$ પર પડે છે તો $h_1$ અને $h_2$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    કેટલી ઝડપે ($m / s$), પાણીનો મુખ્ય વેગ હેડ એ $40 \,cm$ પારાના પ્રેશરહેડ જેટલો હોય?
    View Solution
  • 3
    સાચું બર્નોલીનું સમીકરણ. . . . . . .છે. (સંજ્ઞાઓ તેમનો પ્રમાણિત અર્થ રજૂ કરે છે.)
    View Solution
  • 4
    એક બરણીમાં, એકબીજામાં મિશ્રિત ન થઇ શકે તેવાં તથા $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતાવાંં બે પ્રવાહી ભરેલાં છે. આ બરણીમાં $\rho_{3}$ ધનતાવાળો ગોળો નાખતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    એક પાત્રમાં પારો ($\rho  =13.6\; g cm^{-3}$) અને તેલ ($\rho  =0.8 \;g cm^{-3}$) ભરેલા છે.એક ગોળો તેના અડઘું કદ પારામાં અને અડઘું કદ તેલમાં રહે તે રીતે તરે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા $g cm^{-3}$ માં કેટલી હશે?
    View Solution
  • 6
    પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.
    View Solution
  • 7
    અનિયમિત આડછેદ ધરાવતી પાઇપમાં બે બિંદુએ ત્રિજયાનો ગુણોત્તર $3:2$ છે.તો વેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    $d _1$ અને $d _2$ ઘનતા ધરાવતા પ્રવાહી એ સમાન દબાણ તફાવત હેઠળ આદર્શ કેપિલરી ટ્યુબમાં વહે છે.પ્રવાહીનું સમાન પ્રમાણ (દળ) વહન કરવા માટે લાગેલો સમય $t _1$ અને $t _2$ હોય, પ્રવાહીના શ્યાનતા ગુણાંકનો ગુણોતર $......... $
    View Solution
  • 9
    પાણીથી ભરેલ ટાંકીના તળિયે કાણું છે.જો ટાંકીના તળિયે કુલ દબાણ  $3\,atm$ હોય ($1\,atm$ $= 10^5\, N/m^2$),તો પ્રવાહનો વેગ કેટલો હશે?
    View Solution
  • 10
    તાર વડે લટકાવેલો એક પદાર્થ તેને $10 \,mm$ જેટલો ખેંચે છે, જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તારમાં ખેંચાણા $\frac{10}{3} \,mm$ જેટલું ઘટે છે તો પદાર્થ અને પ્રવાહીની સાપેક્ષ ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?
    View Solution