બર્નુલીનું સમીકરણ $p\,\, + \;\,\frac{1}{2}\rho {v^2}\,\, + \;\,h\rho g\,\, = \,\,k$મુજબ આપવામાં આવે છે.

જ્યાં $p =$ દબાણ, $\rho $ = ઘનતા $v $ = ઝડપ $ h =$  પ્રવાહી સ્તંભની ઊચાઈ, $ g = $ ગુરૂત્વાકર્ષણને લીધે પ્રવેગ અને  $k$ અચળાંક છે. નીચેના પૈકી કોનું પારિમાણિક સૂત્ર $ k  $ ના સૂત્રને સમાન હોય છે?

Medium
Download our app for free and get startedPlay store
c
$[ k ]=[\rho]\left[ v ^{2}\right]=\left[ ML ^{-3}\right]\left[ L ^{2} T ^{-2}\right]= ML ^{-1} T ^{-2}$

$=\frac{\text { Force }}{\text { Area }}=$ Modulus of elasticity

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે  $2\%\,, 1\%$  અને  $1\%$  ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?
    View Solution
  • 2
    કોણીય વેગ નું પારિમાણિક સૂત્ર શું છે?
    View Solution
  • 3
    નીચે આપેલ ચાર રાશિમાંથી કઈ રાશિ પરિમાણ ધરાવતો અચળાંક છે?
    View Solution
  • 4
    એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે.

    મુખ્ય સ્કેલ પરનું અવલોકન $:\; 0\, mm$

    વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $:\, 52$ કાપાઓ.

    મુખ્ય સ્કેલ પરનો $1\, mm$ એ વર્તુળાકાર સ્કેલ પરના $100$ કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ  ...... $cm$ થશે.

    View Solution
  • 5
    $CGS $ એકમ પઘ્દ્રતિમાં ઘનતાનું મૂલ્ય $ 4\, g\, cm^{-3}$  છે. $100\, g$ અને $10\,cm$ ને મૂળભૂત એકમ તરીકે સ્વીકારવામાં આવે, તો ઘનતાનું મૂલ્ય કેટલું થશે?
    View Solution
  • 6
    પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.89 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?
    View Solution
  • 7
    નિકહ પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?
    View Solution
  • 8
    કિલોવોટ-કલાક ($Kilowatt - hour$) કોનો એકમ છે?
    View Solution
  • 9
    જ્યારે નળાકારની લંબાઈ વાર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબના છે. તો નળાકારની ખૂબ જ ચોકસાઈ યુક્ત લંબાઈ ........ $cm$ મળેે. $3.29\, cm, 3.28 \,cm,$  $ 3.29\, cm, 3.31\, cm,$ $ 3.28\, cm, 3.27 \,cm,$ $ 3.29 \,cm, 3.30 cm$
    View Solution
  • 10
    દ્વિઅંકી $1000101.101$ ને દશાંશમાં રૂપાંતર .... મળે છે.
    View Solution