બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં $0.400\,g$ ચક્ર કાર્બનિક સંયોજન $(X)$ $0.376\,g\,AgBr$ આપે છે.સંયોજન $(X)$ માં બ્રોમિન ના $\%$ એ $.......$ છે.(આપેલ : મોલર દળ $AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g$ $\left.mol ^{- I }\right)$
  • A$20$
  • B$30$
  • C$50$
  • D$40$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
mole of \(AgBr =\frac{0.376}{188}\)

mole of \(Br ^{-}=\)mole of \(AgBr =\frac{0.376}{188}\)

mass of \(Br ^{-}=\frac{0.376}{188} \times 80\)

\(\%\) of \(Br ^{-}=\frac{0.376 \times 80}{188 \times 0.4} \times 100=40 \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 2
    $I$ અને $II$ બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( $I> II$ નું અધિશોષણ)

    નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

    View Solution
  • 3
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ-$I$ (સંયોજન) સૂચિ-$II$ (રંગ)
    $A$ $\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}$ $I$ જાંબલી
    $B$ $\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}$ $II$ લોહીજેવો લાલ
    $C$ $[\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}$ $III$ પ્રસિયન બ્લૂ (વાદળી)
    $D$ $\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3$ $IV$ પીળો

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 4
    ઓર્થો અને પેરા નાઇટ્રોફીનોલનું $1 :1$ મિશ્રણને  અલગ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?
    View Solution
  • 5
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 6
    નીચે આપેલા ક્યા સંયોજનમાં નાઈટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઈટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 7
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 8
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 10
    પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન $3.5 \mathrm{~cm}$ ખસે છે, જ્યારે દ્રાવક $5 \mathrm{~cm}$ ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક ___________$\times 10^{-1}$ છે. .
    View Solution