એનીલિન-પાણીના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
  • A
    બાષ્પ નિસ્યંદન
  • B
    નીચા દબાણે નિસ્યંદન
  • C
    ઉર્ધ્વપાતન
  • D
    ઉપરનામાંથી એકપણ નહિ
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.4\,kg$ એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને $60\,mL$ $M/10\,\,H_2SO_4$માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે $20\,mL$ $M/10\,\,NaOH$ ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
    View Solution
  • 3
    ફૂલ માં રહેલ સુંગધ તેમાં હાજર કેટલાક વરાળ બાષ્પશીલ સંયોજનોને લીધે છે જેઓ ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ બાષ્પ  અવસ્થામાં પાણીની બાષ્પ સાથે અમિશ્રિત છે. તો આ સંયોજનોને જુદા પાડવા માટેની યોગ્ય પદ્ધતિ જણાવો.
    View Solution
  • 4
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 5
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 6
    સૂચિ $I$ (પધ્ધતિ ) સૂચિ $II$ (ઉપયોગિતા )
    $A$. નીસ્યંદન $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ
    $B$. વિભાગીય નીસ્યંદન $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ
    $C$. વરાળ નીસ્યંદન $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ
    $D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન $IV$. કલોરોફોર્મ- એનીલીન
    View Solution
  • 7
    ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ શેના શુદ્ધિકરણમાં થાય છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કઈ પદ્ધતિ કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણમાં વપરાય છે ?
    View Solution
  • 9
    કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '$X$' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '$Y$' બનાવે છે.$BaCl_2$ નું દ્રાવણ '$Y$' માં ઉમેરતાં અવક્ષેપ '$Z$' બનાવે છે.$BaCl_2$નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'$X$' શું હશે ?
    View Solution
  • 10
    સૂચિ $-I$ અને સૂચિ $- II$ ને યોગ્ય રીતે જોડો
    સૂચિ $I$ સૂચિ $II$
    $(a)$ બેન્ઝાલ્ડીહાઈડ $(p)$ ચલિત કલા (Mobile phase)
    $(b)$ એલ્યુમિના $(q)$ અધિશોષક
    $(c)$ એસિટોનાઇટ્રાઇલ $(r)$ અધિશોષિત
    View Solution