$C$ અને $3C$ સંધારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંધારકોને સમાંતરમાં જોડવામાં આવ્યા છે અને $18\,V$ના સ્થિતિમાનના તફાવતથી તેમને વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને $C$ સંધારકતા ધરાવતા સંધારકની પ્લેટો વચ્ચેની સંપૂર્ણ જગ્યામાં $9$ જેટલો ડાયઈલેકટ્રીક વચ્ચેનો અંતિમ સ્થિતિમાનનો તફાવત $\dots\dots\,V$છે.
  • A$5$
  • B$4$
  • C$6$
  • D$1$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
c
Initial charge on \(C =18\,CV\)

initial charge on \(3 C =54\,CV\)

Let final common potential difference \(= V ^{\prime}\)

\(9\,CV ^{\prime}+3\,CV ^{\prime}=18\,CV +54\,CV\)

\(12\,CV ^{\prime}=72\,CV \Rightarrow V ^{\prime}=6 V\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કેપેસીટરનું કેપેસીટન્સ $C=1\, \mu \,{F}$ છે તેને $100\, volt$ ની બેટરી સાથે ${R}=100\, \Omega$ થકી એકદમ જોડવામાં આવે છે. $....\,\times \,10^{-4}\,s.$ સમય બાદ કેપેસીટર $50 \,{V}$ સુધી વિજભારિત થશે?

    [$\ln 2=0.69$ લો]

    View Solution
  • 2
    બિંદુઓ $A$ અને $B$ વચ્ચે દર્શાવેલ પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો હશે ?
    View Solution
  • 3
    બે અલગ અલગ $\frac{2}{3} R$ અને $\frac{1}{3} R$ ત્રિજ્યા ધરાવતા $S_{1}$ અને $S_{2}$ વાહક ગોળા પર અનુક્રમે $12\, \mu C$ અને $-3\, \mu C$ જેટલો વિજભાર છે અને બંને એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે. તેને હવે એક વાહક તારથી જોડેલા છે. તેના પછી લાંબા સમયે $S_{1}$ અને $S_{2}$ પરનો વિજભાર કેટલો હશે?
    View Solution
  • 4
    $A$ ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને $\frac{d}{2}$ જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક $K = 4$ ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો. 
    View Solution
  • 5
    હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?
    View Solution
  • 6
    એક નળાકારીય સંગ્રાહક આંતરિક અને બાહ્ય સુવાહકો ધરાવે છે. જેની ત્રિજ્યાઓ $10 : 1$ ગુણોત્તરમાં છે. આંતરિક વાહકને એક તાર વડે બદલવામાં આવે છે. જેની ત્રિજ્યા મૂળ વાહકની કરતાં અડધી હોય છે. પ્રથમ સંગ્રાહક જેટલી સમાન કેપેસિટિ મેળવવા માટે તારની લંબાઈ કેટલા ગુણોત્તરમાં વધારવી જોઈએ?
    View Solution
  • 7
    ${q_1} = 2\,\mu C$ અને ${q_2} = - 1\,\mu C$  ને $x = 0$ અને $x = 6$ પર મુકતાં વિદ્યુતસ્થિતિમાન શૂન્ય કયાં બિંદુએ થાય?
    View Solution
  • 8
    $R_1$ ત્રિજ્યાનો ઘન વાહક ગોળો $R_2$ ત્રિજ્યાના પોલા વાહક ગોળા વડે ઘેરાયેલો (આવત્ત) છે. તો આ સમૂહનો કેપેસિટન્સ ........ ના સમપ્રમાણમાં છે.
    View Solution
  • 9
    એક $0.2 \, \mu F$ કેપેસિટન્સ વાળા કેપેસિટરને $600\, V$ વોલ્ટેજે વિદ્યુતભારિત કરેલ છે. બેટરીને દૂર કર્યા બાદ, તેને $1.0\ \mu F$ ના કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે કેપેસિટરનો સ્થિતિમાન.........$V$ હશે.
    View Solution
  • 10
    $12\ \mu C$ અને $8\ \mu C$ ના બે બિંદુવત ધન વિદ્યુતભાર $10\, cm$ દૂર આવેલા છે. તેમને $4 \,cm$ નજીક લાવતાં થતું કાર્ય ......છે.
    View Solution