$C$ કેપેસિટન્સ ઘરાવતા કેપેસિટરને $V_1$ વિદ્યુતસ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે, આ કેપેસિટરને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. જયારે કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાન ઘટીને $V_2$ થાય, ત્યારે ઇન્ડકટરમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો થાય?
AIPMT 2010, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $LCR$  પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ  $\left( X _{ L }\right)$ કેપેસેટિવ રીએકટન્સ  $\left( X _{ C }\right)$ અને અવરોધ $( R )$ અનુક્રમે $10\, \Omega$ ,$4\, \Omega$ અને  $6\, \Omega$ હોય તો પાવર ફેક્ટર શું હશે 
    View Solution
  • 2
    $AC$ પરિપથમાં $R =100 \Omega, C =2\, \mu F$ અને $L =80\, mH ,$ શ્રેણીમાં જોડેલા છે. તો $Q-$ ફેક્ટર .......... 
    View Solution
  • 3
    જ્યારે $LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય છે તો તેના માટે નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
    View Solution
  • 4
    $L-C$ પરિપથની આવૃતિ $f_{1}$ છે.તેમાં અવરોધ $R$ ને ઉમેરતા આવૃતિ $f_{2}$ છે, તો $\frac{f_{2}}{f_{1}}$ નો ગુણોતર ..
    View Solution
  • 5
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L$ ઇન્ડક્ટન્સ  અને $C$ કેપેસીટન્સને પરિપથમાં જોડેલા છે. $A_1$ અને $A_2$ એ એમીટર છે. જ્યારે $K$ કળને દબાવીને પરિપથ પૂર્ણ કરવામાં આવે, તો કળ $K$ બંધ કર્યા પછી તરત જ $A_1$ અને $A_2$ નું રીડિંગ કેટલું મળે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

    વિધાન$-I:$ $ac$ પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે.

    વિધાન$-II:$ માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા $a.c.$ પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    એ.સી. સ્ત્રોતની આવૃત્તિ વધારતા, $LCR$ શ્રેણી પરિપથનો ઈમ્પિડન્સ
    View Solution
  • 8
    $500\,\mu F$ સંધારકતા ધરાવતું એક સંધારક $100\,V$ ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને $50\,mH$ ના ઈન્ડકટર સાથે જોડી $LC$ પરિપથ બનાવવામાં આવે છે.$LC$ પરિપથમાં મહત્તમ પ્રવાહ $......A$ થશે.
    View Solution
  • 9
    $V =260 \sin (628 t )$ ના એક $AC$ વોલ્ટેજ ઉદગમને $5\,mH$ ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ $...........\Omega$ થશે.
    View Solution
  • 10
    $10\,H$ નું આત્મપ્રેરણ, $10\,\mu F$ ની સંધારકતા અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને $V=200 \sin (100 t)$ વોલ્ટ ધરાવતા $ac$ ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો $LCR$ પરિપથની અનુનાદીય આવૃત્તિ $\nu_{0}$ હોય અને $ac$ ઉદ્દગમની આવૃત્તિ $\nu$ હોય તો$.......$
    View Solution