$LCR$  પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ  $\left( X _{ L }\right)$ કેપેસેટિવ રીએકટન્સ  $\left( X _{ C }\right)$ અને અવરોધ $( R )$ અનુક્રમે $10\, \Omega$ ,$4\, \Omega$ અને  $6\, \Omega$ હોય તો પાવર ફેક્ટર શું હશે 
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે એક $LCR$ પરિપથ આપેલ છે. હવે એક નવા $C '$ કેપેસીટરને $C$ કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર $C'$ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?
    View Solution
  • 2
    $LCR$ શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ $(Z)$ વિરુધ્ધ આવૃત્તિ $f$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 3
    R અવરોધમાંથી મહત્તમ મૂલ્ય ${I_p}$ ધરાવતો AC પ્રવાહ પસાર કરતાં ઉત્પન્ન થતો પાવર
    View Solution
  • 4
    $X_L=R$ ધરાવતા $LR$ શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર $P_1$ છે. હવે જો $X_C=X_L$ ધરાવતો સંઘારક પરીપથમાં ઉમેરવામાં આવે તો પાવર ફેક્ટર $P_2$ થાય છે. $P_1: P_2$ ગુણોતર $.........$ થશે.
    View Solution
  • 5
    $LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પરિપથમાં થતો પવારનો વ્યય કેટલો હોય?
    View Solution
  • 6
    $LCR$ શ્રેણી પરિપથને $220\,V , 50 \;Hz$ ના $ac$ ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ $R=100\; \Omega$ અને ઇન્ડક્ટિવ રીએકટન્સ $X_L=79.6 \;\Omega$ છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ ($\mu F$ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 8
    $AC$ સ્ત્રોત સાથે જોડેલ $LCR$  શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય?
    View Solution
  • 9
    નીચે બે કથનો આપેલા છે.

    કથન $I:$ જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના $AC$ ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

    કથન $II:$ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    ઓસીલેટર પરિપથનો કેપેસીટર એક બંધ પાત્રમાં છે. જ્યારે પાત્રને ખાલી હોય ત્યારે પરિપથ $10\, kHz$ ની આવૃતિથી અનુનાદ કરે છે. જ્યારે પાત્રને વાયુ વડે ભરી દેવામાં આવે ત્યારે તે તેની અનુનાદિત આવૃતિ $50\, Hz$ મળે છે. તો આ વાયુનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
    View Solution