$500\,\mu F$ સંધારકતા ધરાવતું એક સંધારક $100\,V$ ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને $50\,mH$ ના ઈન્ડકટર સાથે જોડી $LC$ પરિપથ બનાવવામાં આવે છે.$LC$ પરિપથમાં મહત્તમ પ્રવાહ $......A$ થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $LCR$ પરિપથમાં $L=8.0$ હેન્રી, $C=0.5 \mu F$ અને $R= 100$ ઓહમ શ્રેણીમાં છે. અનુનાદ કોણીય આવૃત્તિ ........ $rad / s$ છે.
    View Solution
  • 2
    $L-C$ દોલનમાં, કેપેસિટરમાં મહત્તમ વિદ્યુતભાર $Q$ હોઈ શકે છે જો કોઈ ક્ષણે, પરિપથ સાથે સંકળાયેલ વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા સમાન હોય, તો તે ક્ષણો કેપેસિટરમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે ?
    View Solution
  • 3
    જ્યારે એક ગૂંચળાને $20 \mathrm{~V}$ dc ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને $20 \mathrm{~V}, 50 \mathrm{~Hz} \ \mathrm{ac}$ ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે તો આ ન ગૂંચળું $4 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. ગૂંચળાનો આત્મપ્રેરકત્વ .......... $\mathrm{mH}$ છે. ( $\pi$ ને $3$ બરાબર લો.)
    View Solution
  • 4
    $t =0$ સમયે કેપેસિટરમાં મહતમ ઊર્જા છે,તો કેટલા સમય પછી પરિપથમાં મહતમ પ્રવાહ થાય.
    View Solution
  • 5
    એક આર્ક બલ્બને પ્રકાશીત થવા $10$ $A$ $DC$ અને $80$ $V$ ની આવશ્યકતા છે.જો આ બલ્બને $220$ $V$ $(rms)$,$50$ $Hz$ $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે તો, તેને પ્રકાશીત કરવા જરૂરી શ્રેણી ઇન્ડકટરનું મૂલ્ય લગભગ થશે.
    View Solution
  • 6
    એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.
    View Solution
  • 7
    $10 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા સંધારકને $210 ~V$, $50$ $Hz$નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. $(\pi=3.14)$
    View Solution
  • 8
    એક $LCR$ પરિપથ $110 \, \Omega$ અવરોધ અને $300$ રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો $220\, V$ ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં $45^{\circ}$ પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... $A$
    View Solution
  • 9
    એક શ્રેણી $LCR$ પરિપથમાં $R =8\,\Omega, X _{ L }=100\,\Omega$ અને $X _{ C }=40\,\Omega$ છે.ઈનપુટ વોલ્ટેજ $2500 \cos (100 \pi t )\,V$ છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર $..............\,A$ થશે.
    View Solution
  • 10
    ઇન્ડકટર , અવરોધ અને કેપેસિટરને $A.C.$ ઉદગમી સાથે શ્રેણીમાં જોડેલ છે,ઉદગમની આવૃતિ એ ખૂબ જ નાના મૂલ્યથી થોડીક વધારતા રીએક્ટન્સ ..... .
    View Solution