ચાંદી ઘનમાં ચાંદીનો પરમાણુ અમુક દિશામાં $ 10^{12}$ $Sec$ ની આવૃત્તિથી સરળ આવર્તગતિ ( દોલન ) કરે છે.એક પરમાણુને બીજા પરમાણુ સાથે જોડતા બંધ ( બોન્ડ ) માટેના બળ અચળાંકનું મૂલ્ય કેટલા .............. $\mathrm{N/m}$ હશે? ( ચાંદી માટેનો અણુભાર = $108$ અને એવોગેડ્રો અંક = $6.02 \times 10^{23}$ $gm \ mole^{ -1}$ )
JEE MAIN 2018, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્પ્રિંગ જેની મૂળભૂત લંબાઈ $\ell $ અને બળ અચળાંક $k$ છે તેને $\ell_1$ અને $\ell_2$ લંબાઈના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જ્યાં $\ell_1 = n\ell_2$ અને $n$ પૂર્ણાક છે, તો બંને સ્પ્રિંગના બળ અચળાંકનો ગુણોત્તર $k_1/k_2$ =
અવમંદિત દોલનોના કિસ્સામાં, અવમંદન બળ એે દોલનની ઝડપના સપ્રમાણમાં છે. જો કંપવિસ્તાર તેના મહ્ત્તમ અડધો $1 \,s$ માં થઈ જતો હોય તો $2 \,s$ પછી તેનો કંપવિસ્તાર કેટલો હશે ?(શરૂઆતનો કંપવિસ્તાર = $A_0$ જેટલો છે.)
$1.00 \times 10^{-20}$ કિગ્રા દળ ધરાવતો કણ $1.00 \times 10^{-5} \,s$ ના આવર્તકાળ થી અને $1.00 \times 10^3 \,m / s$ ની ઝડપે સરળ આવર્ત દોલનો કરે છે. મધ્યબિંદુથી તેનું મહત્તમ સ્થાનાંતર .......... $mm$ થશે.
એક ઘડિયાળ $S$ એક સ્પ્રિંગના દોલનોને આધારે છે. જ્યારે બીજી ઘડિયાળ $P$ સાદા લોલકને આધારે છે. બંને ઘડિયાળ પૃથ્વીના દર મુજબ જ ફરે છે. તે બંનેને પૃથ્વી જેટલી જ ઘનતા પરંતુ પૃથ્વીથી બે ગણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર લઈ જવામાં આવે તો ક્યું વિધાન સત્ય છે ?
$L$ લંબાઈ, $M$ દળ અને $A$ આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર $\sigma$ ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ $T$ કેટલો મળે?
સરળ આવર્ત ગતિ કરતા કણ માટે કોઈ ચોક્ક્ચ સમયે સ્થાન, વેગ અને પ્રવેગનાં મૂલ્યો અનુક્મે $4 \mathrm{~m}, 2 \mathrm{~ms}^{-1}$ અને $16 \mathrm{~ms}^{-2}$ છે. આ સમયે ગતિ માટે કંપવિસ્તાર $\sqrt{x} \mathrm{~m}$ છે જ્યાં $x$ ............ હશે.