શુધ્ધ બેન્ઝિન $5.3^oC $ એ ઠરે છે. $4.49 $ બેન્ઝિનમાં $0.223\,g $ $C_6 H_5 CN_2 COOH$ નું દ્રાવણ $ 4.47^oC$  એ ઠરે છે.($K_f$ $= 5.12\,\,K\,Kg/mol$) તો આના પરથી શું કહી શકાય ?
Medium
Download our app for free and get startedPlay store
d
$\Delta T_f  = T_o - T_f$ $= 5.3 - 4.47 = 0.83$

દ્રાવકની મોલાલિટી ${\text{ m }} = \,\frac{{0.223}}{{136}}\,\, \times \,\,\frac{{1000}}{{4.4}}\,\, = \,\,0.373$

$C $ ફિનાઈલ એસિટિક એસિડનો અણુભાર $= 1363$

$K_f$  $= 5.12$ , $\Delta T_f$   $=\,i$ $K_f$ $m$

$\therefore \,\,i\,\, = \,\,\frac{{\Delta {T_f}}}{{{K_f}m}}\,\, = \,\,\frac{{0.83}}{{5.12 \times 0.373}}\,\, = \,\,0.45$

$ i$  $\approx $ $0.5 $ આથી ફિનાઈલ એસિટિક એસિડ એ બેન્ઝિનમાં દ્વિઅણુ બનાવશે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.01\,m$  ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -\,0.18^o$ સે છે. તેમાં સમાન કદનું $0.002\,m$ ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતાં બનતા દ્રાવણનું ઠારબિંદુ ...... $^oC$ થાય.
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?
    View Solution
  • 3
    પ્રોટીનનુ $200\, mL$ જલીય દ્રાવણ તેના $1.26\, g$ ધરાવે છે. $300\, K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \,bar$ માલુમ પડે છે. તો પ્રોટીનનું આણ્વીય દળ .........$ g\, mol^{-1}$ થશે.

    $(R = 0.083 \,L\, bar \,mol^{-1}\, K{-1})$

    View Solution
  • 4
    $0^o$ નિર્જળ $CaCl_2$  નું  $5\% (w/v)$  દ્રાવણ દ્વાર $15$  વાતાવરણ અભિસરા/દબાણ નિર્માણ થાય છે. $CaCl_2$ નાં વિયોજન અંશ ....... $\%$ થાય.
    View Solution
  • 5
    $1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..
    View Solution
  • 6
    નીચેના $0.1\, m$ જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?
    View Solution
  • 7
    $n$ હેપ્ટન અને ઇથેનોલના મિશ્રણથી એક દ્ધિઅંગી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની વર્તણૂંક અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 8
    એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.

    (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$

    View Solution
  • 9
    $750$ મિલિ $0.5\,M\,HCl$ ને $250$ મિલિ $2\, M\,HCl$ ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી  .........$M$ થાય છે.
    View Solution
  • 10
    ક્યારે $A $ અને $ B $ ઘટકો ધરાવતા મિશ્રણનું ઋણ વિચલન ધરાવે છે?
    View Solution