$C_{p}=\frac{7}{2} R$ અને $C _{ v }=\frac{5}{2} R ,$ ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર $dU : dQ : dW$ .................... થશે.
  • A$5: 7: 3$
  • B$5: 7: 2$
  • C$3: 7: 2$
  • D$3: 5: 2$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(d U = n C _{ v } dT\)

\(dQ = nC _{ p } dT\)

\(dW = PdV = nRdT\) (isobaric process)

\(d U : dQ : dW : C _{ v }: C _{ p }: R\)

\(=\frac{5 R }{2}: \frac{7 R }{2} \cdot R =5: 7: 2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રતિવર્તી એન્ઝિનની કાર્યક્ષમતા $\frac{1}{4}$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $58^{\circ} {C}$ જેટલું ઘટાડવામાં આવે તો, તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઠારણ વ્યવસ્થાના તાપમાનની ($^{\circ} {C}$ માં) ગણતરી કરો.
    View Solution
  • 2
    દ્વિ પરમાણ્વિક વાયુ $ (\gamma = 7/5) $ નું દબાણ અને ઘનતા સમોષ્મી રીતે $(P, d)$ થી $(P', d')$ કરવામાં આવે છે.જો $ \frac{{d'}}{d} = 32 $ હોય,તો $ \frac{{P'}}{P} $ =_____
    View Solution
  • 3
    એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $50\,\%$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $40^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા $30 \%$ જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... $K$ થશે.
    View Solution
  • 4
    $A \rightarrow B \rightarrow C$ જવા માટે તંત્ર પર થતું કાર્ય $50 J$ અને તંત્રને અપાતી ઊર્જા $20cal$ છે.તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$
    View Solution
  • 5
    એક થર્મોડાયનેમિક તંત્ર આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ચક્રીય પ્રક્રિયા $ ABCDA $ થાય છે. તંત્ર દ્વારા આ ચક્રમાં કરવામાં આવેલું કાર્ય કેટલું હશે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન - $I$ : $\mu$ જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા $\left( P _{1}, V _{1}, T _{1}\right)$ અવસ્થામાંથી $\left( P _{2}, V _{2}, T _{2}\right)$ અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય $W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}$, જ્યાં $\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}$ અને $R =$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.

    વિધાન - $II$ : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    આદર્શ વાયુનું કદ $1 $ લીટર છે તથા તેનું દબાણ $72 \,\,cm$ પારાના દબાણ જેટલુ છે તેને સમતાપી રીતે દબાવીને તેનું કદ $900 \,\,cm^{3}$ કરવામાં આવેલ છે તો ગેસનો પ્રતિબળ.... $ cm$ (પારાનું) ?
    View Solution
  • 8
    આદર્શ વાયુ $AB$ પ્રક્રિયામાં $50J$ ઉષ્માનું શોષણ કરે છે. $BC$ પ્રક્રિયામાં ઉષ્માની આપ-લે થતી નથી. $CA$ પ્રક્રિયામાં $70J$ ઉષ્મા ગુમાવે છે, $BC$ પ્રક્રિયામાં થતું કાર્ય $40J$ છે, $A$ આગળ આંતરિક ઊર્જા $1500J$ હોય,તો $C$ આગળ આંતરિક ઊર્જા ........ $J$ હશે.
    View Solution
  • 9
    $0^{\circ} C$ તાપમાને રહેલ $100\;gram$ પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને $0^{\circ} C$ બરફમાં ફેરવવામાં આવે છે, તો $27^{\circ} C$ તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો)

    (બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \;Cal / gram$)

    View Solution
  • 10
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થાય?
    View Solution