એક થર્મોડાયનેમિક તંત્ર આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ચક્રીય પ્રક્રિયા $ ABCDA $ થાય છે. તંત્ર દ્વારા આ ચક્રમાં કરવામાં આવેલું કાર્ય કેટલું હશે?
AIPMT 2014, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
    View Solution
  • 2
    બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ ને શ્રેણીમાં જોડેલા છે. એન્જિન $A$ $600\,K$ તાપમાનવાળા ઉષ્મા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે અને $T$ ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન $B$ એ એન્જિન $A$ માંથી મુક્ત થતી ઉષ્મા મેળવે છે અને $100\,K$ તાપમાન ધરાવતા ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. જો બે એન્જિન $A$ અને $B$ ની કાર્યક્ષમતા અનુક્રમે ${\eta _A}$ અને ${\eta _B}$ હોય તો $\frac{{{\eta _A}}}{{{\eta _B}}}$ નો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 3
    આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ 8 \times {10^5}J $ ઉષ્માનું શોષણ કરીને કાર્ય $ 6.5 \times {10^5}J $ દ્વારા જાય છે. હવે,આદર્શ વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવઅથા $A$ માંથી અવસ્થા $B$ માં $ {10^5}J $ ઉષ્માનું શોષણ કરીને જતી હોય,તો કેટલું કાર્ય થાય?
    View Solution
  • 4
    $\left( P _{1}, V _{1}\right)$ એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ $(A$ થી $B)$ કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય $( B \rightarrow C )$ ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા $(C$ થી $A)$તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
    View Solution
  • 5
    પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?
    View Solution
  • 6
    વિધાન : જ્યારે ઠંડા પીણાની બોટલ ખોલવામાં આવે ત્યારે ઢાંકણા આગળ થોડોક ધુમ્મસ દેખાય છે.

    કારણ : વાયુનું સમોષ્મી વિસ્તરણ તાપમાન ઘટાડે છે તેથી પાણીની વરાળનું ઘનીકરણ (condensation) થાય છે.

    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવેલ ચક્રિય પ્રક્રિયામાં થયેલ કાર્ય ..... છે.
    View Solution
  • 8
    એક તળાવમાં $h$ ઊંડાઈથી માછલી દ્વારા $Vo$ કદનો પરપોટો છોડવામાં આવે છે. પરપોટો સપાટી પર આવે છે. અચળ તાપમાન અને પ્રમાણભૂત વાતાવરણ દબાણ ધારો સપાટી પર, તો પરપોટો જ્યારે સપાટી પર પહોચે તેની પહેલા તેનું કદ, પાણીની ઘનતા $\rho$
    View Solution
  • 9
    પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પારિમાણ્યિક વાયુ ${T_1}$ તાપમાને ભરેલ છે.સમોષ્મી વિસ્તરણ કરી તેનું તાપમાન ${T_2}$ કરવામાં આવે છે.${L_1}$ અને ${L_2}$ એ વિસ્તરણ પહેલા અને વિસ્તરણ પછીની વાયુના સ્તંભની લંબાઇ છે. તો ${T_1}/{T_2}$=_________
    View Solution
  • 10
    નળાકારમાં રાખેલા એક મોલ હીલીયમને કુલ $48 \mathrm{~J}$ઉષ્મા આપવામાં આવે છે. હીલીયમ વાયુનું તાપમાન $2^{\circ} \mathrm{C}$ જેવુ વધે છે. વાયુ દ્વારા થતું  કાર્ય. . . . . .થશે. $( \mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}$ આપેલ છે.) 
    View Solution