$d-$ વિભાગના તત્વોના આયનો સૌથી પેરામેગ્નેટીક હોય છે. કારણ કે.....
Medium
Download our app for free and get started
c બધા જ પરમાણ્વીય અને આણ્વીય ઘટકો કે જે એક અથવા વધુ અયુગ્મ ઇલેક્ટ્રોન ધરાવેે છે. તેઓ પેરામેગ્નેટીક છે. તત્વોના આયનો મુખ્યત્વે અગ્યુમ ઇલેક્ટ્રોન ધરાવે છે.માટે તેઓ બધા જ પેરામેગ્નેટીક છે.d -વિભાગના તત્વોના ઘણા આયન એ $ Sc^{+3}, Ti^{+4}, Zn^{+2 } $ અને $Cu^{+1}$ સાથે કોઇ અયુગ્મ ઇલેક્ટ્રોનો ધરાવે છે. આ આયનો પેરામેગ્નેટિક નથી અને તેઓ રંગવિહિન છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
........ ના ફેરફારના કારણે $\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}$ યુગ્મ (couple) માટે $\mathrm{E}^{\circ}$ મૂલ્ય એ $\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}^{2+}$ અથવા $\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2 *}$ કરતાં વધારે ધન (Positive) છે.
વેનેડિયમ $(V)$, ક્રોમિયમ $(Cr)$ , મેંગેનીઝ $ (Mn)$ અને આયર્ન $(Fe) $ ની અણુ સંખ્યા અનુક્રમે$ 23,\, 24, \,25 $ $ 26 $ છે જે એક આમાં સૌથી વધુ બીજી આયનીકરણ એન્થાલ્પી હોવાની અપેક્ષા છે
તટસ્થ અથવા નિર્બળ આલ્કલાઈન માધ્યમમાં, $KMnO _4$ પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે બધા જ થાયોસલ્ફેટનું ભારાત્મક રીતે સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં, મેંગેનીઝના ઓક્સિડેશન અવસ્થામાં થતો સંવાર્ગી ફેરફાર શોઘો.